________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૨ )
મહાવીર સ્તવન
(ટાપીવાળાનાં ટાળાં ઉતર્યાં—એ રાગ)
પ્રભુ મહાવીર ગાતાં હષ ઉપજે, પ્રેમ ધરીને હૈયે બિરાજો (૨) નિર્દંહી નિરભિમાન, પ્રભુ મહાવીર—૧ ઇન્દ્રો કરે જેની સેવના,
ચરણુ અંગુઠે મેરુ ધ્રુજાવ્યેા, (૨) એવા પ્રભુ મળવાન. પ્રભુ મહાવીર––૨
આમલકી ક્રીડાતા સમે, ધ્રુવ હરાવ્યા ઇન્દ્ર અપ્પુ, (૨) મહાવીર એવું નામ, પ્રભુ મહાવીર~~૩
દીધુ. વષીદાન ભાવથી,
સજમ લીધા જગત માટે, (૨) દેવ કરે યશગાન. પ્રભુ મહાવીર—૪
(૧) નિજ આત્મા સફળ બનાવવા અને વિશ્વોહાર અથે.
www.kobatirth.org
For Private And Personal Use Only