________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪). જીવન ધારીને થાક વિશ્વાસ હવે પ્રભુમાં રાખે રે,
ટળશે ભવનો મિથ્યા ભાર, સમ૦ ૨ પ્રભુ ગુરૂ ધર્મ સાચી,
તાવિક શ્રદ્ધા જે થાશે; ભવાટવી બંધન જાશે રે,
ટળશે ભવને મિથ્યા ભાર સમ૦ ૩ ઉગ ભીતી ને ઈર્ષા—
વિણ પ્રભુમાં લગની લાગે, મન મિથ્યા મોહને ત્યાગે રે,
ટળશે લાવને મિથ્યા ભાર. સમ૪ પ્રભુ નામ-સુવાસને ગ્રહવા,
ઉલ્લાસ ખરે જન ધારે; દુકામે સઘળા ટાળે રે,
ટળશે ભવને મિથ્યા ભાર. સમ૦ ૫ સમ્યક્ત્વ જીવનમાં આવે,
www.kobatirth.org
For Private And Personal Use Only