________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪ )
મુનિ હેમેન્દ્ર ચહે ન નિરાશા, વિજાપુર શુભ ધા........મ, ચિન્તામણિ, ૩ શ્રી પદ્મ પ્રભુ-સ્તવન.
(પ્રેમ અપૂરણ માયા જગતમાં )
પદ્મ પ્રભુ ગુણ ગાઉ
સદા હું પદ્મ-પ્રભુ શુશુ ગા”. સદા હું-ટેક
પ્રથમ વદન મનહર મૂર્તિથી બ્રહ્માનંદ હૃદય ઉભરાય,
પરમ પુનિત મન ચાઉ,
કાસ'ખી નગરીકેરા વાસી, શ્રીધર તાત ને માત સુસીમા.
તન મન ધન આવારૂ
પૂર્ણ નથી હું બુદ્ધિ દેજો, અજિત પ્રેમથી અંતર રહેજો હેમેન્દ્ર કૃતકૃત્ય થાઉં,
www.kobatirth.org
સદા-૧
સાર
261-3
For Private And Personal Use Only