________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮) ક્રોધ કારમે કુબુદ્ધિ કેડે પડ્યો,
કામ કરાવે ક્રૂર કુકમી, હવે હું હાયે હામ,
વીર વહાલા લાગે છે. વિબુધવૃન્દના. ૩. નાથ નયણે નિહાળે નમું નિત્ય હું,
દુઃખ દાવાનળ દિલમાં દેખી; દેહે દયાળુ દેવ!
વીર હાલા લાગે છે. વિબુધવૃન્દના ૪. પૂર્ણ પામું આનંદ આપ પ્રેમથી,
મહાવીર પ્યારા થશે ન ચારા; રઢીયાળા ગાષિરાજ,
વીર વહાલા લાગે છે. વિબુધવૃન્દના. ૫. ઉરે વેણ ગાજે પ્રભુના હેતની,
હેમેન્દ્રકેરા હાર હૈયાના (૨) અંતર કરજો વાસ,
વિર વહાલા લાગે છે. વિબુધવૃન્દના, ૬.
www.kobatirth.org
For Private And Personal Use Only