________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બારસે ઓગણત્રીસમાં નરનારી
ગુરુજી સ્વર્ગે સિધાય નરનારી રે... ગુરુ ઉપગાર સંભારતા નરનારી
વિરહથી મન ઘબરાય નરનારી રે...શ્રી
એ ૧૦ |
શ્રી હંસવિજય ગુરુ તણે નરનારી
ઉપદેશથી મનોહર નરનારી રે.... શેઠ વીરચંદ દીપચંદની નરનારી
ડાહી શેઠાણ ધરી પ્યાર નરનારી રે....શ્રી
૧૧ ,
મૂર્તિ કરાવી મનેહરુ નરનારી
શેભે છે અપરમ્પાર નરનારી રે.... ધંધુકા નગરમાં દીપતિ નરનારી
માંનુ લીધે અવતાર નરનારી રે. શ્રી
મે ૧૨ |
ઓગણિસમે છાસમાં નરનારી
શ્રી ધંધુકામાં જાય નરનારી રે.... હંસવિજય કવિરાયને નરનારી
કપૂર વંદે તસ પાય નરનારી રે. શ્રી
મે ૧૩
નથી પ્રભુ પાતાલમાં, નથી પ્રભુ આકાશમાં, અજ્ઞાન પડદે હટાવતાં પ્રભુ દેખાય પાસમાં
For Private And Personal Use Only