________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ જપ સંયમ સાધવાં નરનારી
થયા ગીતાય ગંભીર નરનારી રે.... વૈરાગ્ય રંગે રંગાઇયા નરનારી
મેરુ પરે થયાં થીર નરનારી રે...શ્રી
છે
૫ |
આગયાર મેં છાસઠ માં નરનારી
આચાર્ય પદનાં ધાર નરનારી રે છત્તિસ ગુણથી શોભતા નરનારી
અજ્ઞાન તિમિર હરનાર નરનારી રે....શ્રી
છે ૬
શ્રી કલિકાલ સર્વજ્ઞનું નરનારી
કર્યું બિરુદ સ્વીકાર નરનારી રે.... કુમારપાલ નરપાલને નરનારી
કર્યો શ્રાવક સિરદાર નરનારી રે.... શ્રી
3 ||
દયા પલાવી દેશ અઢારમાં નરનારી
ગુરુ ઉપદેશ પસાય નરનારી રે અનેક ગ્રન્થ બનાવિયા નરનારી
- હિંદ યુરોપ વખણાય નરનારી રે.....શ્રી
૫ ૮ માં
દેશ વિદેશમાં વિચર્યા નરનારી
કીધા ઉપકાર અપાર નરનારી રે ગીપતિ પાર ન લહી શકે નરનારી
તે મુઝમતિ શી માર નરનારી રે.....શ્રી
૫ ૯ છે
For Private And Personal Use Only