________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેવું. દરરોજ સદગુરૂની સંગતિ કરવી અને ધર્મક્રિયાઓ કરવી. સ્વાર્થિક કાર્યોની સાથે પારમાર્થિક કાર્યો કરવાં જૈનશાસ્ત્રનું દરરોજ વાચન કરવું. રાજકીય બાબતોમાં જેનું આગેવાનીપણું રાખવું. સામાયિક, પ્રભુપૂજા, ગુરૂવંદન, આદિધર્મકાર્યોમાં દરરેજ અપ્રમત્ત પણે પ્રવૃત્તિ કરવી. અન્યધર્મીમનુષ્યોને યથાયોગ્ય મદત કરવી. દુગુણ દુર્વ્યસન દુષ્ટાચારથી મુક્ત થવું અને સદ્દગુણી સદાચારી બનવું. ગૃહસ્થાવાસમાં જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી ગૃહસ્થ જૈનેએ સકામ નિષ્કામવૃત્તિએ આવશ્યક વ્યાવહારિક સર્વકાર્યો કરવાં. કેઈરીતે અન્ય કેમેથી પછાત રહેવું નહીં. આજીવિકાકર્મ પ્રવૃત્તિમાં નીતિથી પ્રવૃત્તિ કરવી. આપણે જેનેએ હાલ આવા આપતું કાલમાંથી પસાર થવા માટે અને પૂર્વની સ્થિતિ પામવા માટે કરડે કરેડે ઉપાયે સેવવાની જરૂર છે. આપણે જેનધમપર જૈને પર અન્ય કેમેના હજારે આક્ષેપ થતાં તેના જવાબો આપવા માટે તથા જૈનોની હયાતી માટે મરતાં શિખવું જોઈએ. કદિ કાયર ન બનવું. આપણે આત્મા તે પ્રભુ છે એ નિશ્ચય કરીને સર્વજો અદાકરવામાં આત્માની શક્તિ ફોરવવી. જેના કામે પિતાના બળ પર જીવવું અને અન્ય કેમના પાર્ધિકસંઘNણમાંથી બચવાના સર્વઉપાયને દેશકાલાનુસાર આચરવા.
જગતુકર્તા ઇશ્વરવાદીઓ કહે છે કે જેને જે જગતકર્તા તરીકે ઈશ્વરને માને તે તેઓ જગતમાં બળવંત થઈ શકે જો તે કમમાં લખ્યું હશે તેમ થશે, કર્મના ઉદય પ્રમાણે બનશે, ભાવભાવ હશે તેમ થશે એમ માનીને જૈને પિતાના દુશ્મને સામે નબળા પડે છે, કર્મ-પાપ લાગી જશે, તેથી જેની બહુ બીએ છે, તેથી જેને રાજ્ય પ્રકરણમાં તથા યુદ્ધમાં ભાગ લેવામાં પાપ માની અશક્ત નિબલ બની જાય છે, તેથી તેઓ અમારા આશરે-હિંદુઓના આશરે જીવે છે, તેઓ પિતાની એકલી કેમમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર તથા ખેડુત વર્ગ નહીં હોવાથી તેઓ અમારા વિના એકલા જીવી જેને તરીકે હયાતી ભોગવી શકે તેમ લાગતું નથી. અમારા હિંદુધર્મમાં
For Private And Personal Use Only