________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેીિ રક્ષા કરે છે. ખ્રિસ્તિ અને બૌદ્ધ ધર્મની વ્યાપારી કોમ પણ તે તે ધર્મના સૈનિક ક્ષત્રિયોથી રક્ષાય છે. તેથી વાર્ષિક જેને દેખી પૂર્વના સને પણ એવા હશે અને તેથી તેઓ વિગ્રાની અસર હિંદુઓપાસ થઈ અને તેથી જૈશ્વિમથી.હિની પડતી કપીલેવીતે, વહેરા અને વાવ વણિકને દેખી મુસાર આલિબી શાની અને હિંગી પડતી ખરેખર તે એમા મુસલમાન અને હિંદુ ધર્મથી ચે એમ માનવા બરાબર છે. જ્યારે રાજ્યમાં તરીકે જૈનધર્મ હતું ત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિયે વૈશ્ય અને શુદ્રો એ ચારણ જૈન ધર્મ પાળતી હતી, તે વખતે પણ આર્યોની દષ્ટિએ આ ક્ષત્રિી જ સમિતિક પ્રવૃત્તિથી દેશરક્ષણ કરનારા હતા હાલ હિંદુઓમાં પણ ક્ષત્રિય કામથીજ રાજનૈતિક અનુમાનથી હિસાબી ઉmતિનું અનુમાન થાય છે, પણ વણિક વૈશ્ય વર્ણને દેખી દેશની રક્ષામાં ઉન્નતિમાં, અવનતિમાં, ક્ષાત્રકમ દષ્ટિવિના અનુમાન કરી શકાય નહીં. વહાશએને દેખી મુસલમાન ધમની સિપાહીરીબી માતાનું અનુમાન કરવું વ્યર્થ છે, તેમ હાલની જૈન વણિક કામ દેખર જેને અમથી હિન્દની પડતી માની લેખીતે વંધ્યપુત્ર કશ્યપ ના સારા મિથ્યા છે. માટે લાલાજી મહાયો!!! આદિની પડતીમાં નથમ કારણ છે તથા બૌદ્ધ ધર્મકારણ છે એમ કહી લીધું તે તમારા જેવા વૈને દેખી હિંદુધર્મથી હિંદની પડતી કલ્પવા બરાબર છે, એમ ઉપરનાદાતેથી સમજીને આપની થએલી ભૂલ સુધારશે. અમે હવે હાલના સંગેને દેખી જેને ઉપદેશ દેઈએ છીએ કે તમારે રાજનૈતિક બાબતમાં કુશલ અને આવાન થવું, દરેક ને હવે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શનાં ગુણ કથી ચાર વર્ણોની ઉપવિતાના જીવનને પ્રાપ્ત કરવું. સ્વરાજ્ય ચળવળમાં પાછળ ન પડવું, જૈનધર્મ પાળીને અન્યધમીએ સાથે પ્રેમમૈત્રીથી વર્તવું જેનેએ બાલ્યાવસ્થાથી જ પિતાનાં બાળકેને ધર્મગુરૂ પાસે ધર્મજ્ઞાન અપાવવું ધાર્મિક જ્ઞાનની સાથે વ્યાવહારિક જ્ઞાન અપાવવું, શારીરિક, વાચિક અને માનસિક બળ વધે એવું શિક્ષણ
For Private And Personal Use Only