________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાય તેથી તમોએ લખવામાં ભૂલ કરી હશે. જેને વ્યાપાર કરે છે અને વ્યાજ ઘણું લે છે. પણ તેઓ વ્યાપારી દૃષ્ટિએ પશુપંખીઓ ઉપર જેટલી દયા રાખે છે તેટલી મનુષ્ય પર લેણું વસુલ કરવા બાબતમાં દયા રાખતા નથી. એવી દષ્ટિએ તમાએ લખ્યું હોય તે તેમાં તમને અન્યાય કર્યો છે. કારણ કે જેને વ્યાપારમાં વ્યાજ લેણું લે છે તેવી રીતે હિંદુ વ્યાપારીઓ પણ લેણું લે છે તેમાં એકલા કંઇ વણિક જૈનેને દોષ નથી, તેથી તમોએ વૈષ્ણવ વગેરે વ્યાપારીઓ વગેરેના દે ન કાઢતાં ગૃહસ્થ જૈનેને મનુષ્યો પ્રતિ નિર્દય જણાવ્યા અને તેમાં કંઈ કારણ પણ ન દર્શાવ્યું તે કેવળ ગૃહસ્થ જેને પ્રતિની તમારી થ નિંદારૂપનિયતાની લાગણી જ કારણભૂત જણાય છે. વનરાજ ચાવડા અને કરણઘેલો, પુસ્તક લખનારા બ્રાહ્મણ પંડિતાએ જેમ જૈનોને હલકા પાડવા કપલ કલ્પિત લખ્યું છે, તેમ લાલાજી !! તમે પણ તમારી જૈને પ્રતિની શ્રેષ લાગણીથી જ તમેએ એવું હહહડતું જ હું લખીને ભવિષ્યનાં બાળકનાં હૃદયમાં જેને પ્રતિ વિકાર ઉત્પન્ન કરાવવામાં તમારી હિંસા ષબુદ્ધિને કેળવી છે. જેને મનુષ્યની દયા કરતા નથી એવું આજસુધી બન્યું નથી. જૈન શાએથી તે સિદ્ધ થાય છે કે અસંખ્ય એકેન્દ્રિય જીના રક્ષણ કરતાં એક હીન્દ્રિય જીવની રક્ષામાં અને અસંખ્ય દ્વીન્દ્રિય કરતાં એક ત્રીદ્રિયની રક્ષામાં અને અસંખ્ય ત્રિીન્દ્રિયના કરતાં એક ચતુરિન્દ્રિયની રક્ષામાં અને અસંખ્ય ચતુરિન્દ્રિય જીવ કરતાં એક પંચેન્દ્રિયજીવની રક્ષામાં વિશેષ પુરા થાચ છે. પંચેન્દ્રિય પશુ પંખી જલચર વગેરે કરડે છ કરતાં એક મનુષ્યની રક્ષામાં વિશેષ પુણ્યધર્મ થાય છે, અને અધમ નીતિમયઅંદગીવાળા મનુષ્યની રક્ષા કરતાં એક ધમ મનુથની રક્ષામાં વિશેષ પુણ્ય થાય છે, તેમાં પણ સમ્યગદષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત મુનિઓ, ગણધરે વગેરેની રક્ષા સેવા ભારતમાં ઉત્તરોત્તર અનંતગણું પુણ્ય ધર્મ કહેલ છે, તેથી
For Private And Personal Use Only