________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
te
',
૫૦
r
પાછા પડવાનુ અને નિખલ ખનવાનું હતું નથી, તેથી 'જેના વિવેકથી વીને સખત રહી શકે છે, અને રહેશે ત્યાગી જૈન સાધુઓના આચાર પ્રમાણે ગૃહસ્થજેનાને વવાના અધિકાર નથી. ગૃહસ્થજનાએ ગૃહસ્થ જતેને ચૈાગ્ય કહેલા મનુષ્ય જીવનનાં આજીવિકાદિ કર્મોની સાથે રહીને ધર્મ કરવાના છે, તેથી ત્યાગીઓનુ અને ગૃહસ્થ જૈન શ્રાવકનુ મેરૂ પર્વત અને સં`પના દાણા જેટલું અંતર્ કયુ છે.
લાલાજીના આક્ષેપ,
मनुष्योकी साथ उनका बताब बडी निर्दयताका होता હૈ ॥ લાલાજી !! તમારૂ આવુ... લખાણ અનુભવથી મહાર અને અસત્યથી ભરપૂર છે. તમાએ આ ઠેકાણે જૈને પર નિ યતાના આક્ષેપ મૂકી જૈનાની પ્રતિષ્ઠાના નાશ કરવા અને જૈનોપર અન્યાને તિરસ્કાર પ્રગટે એવા ગંભીર અન્યાય કર્યા છે. લાલાજી !!! આવા ખાટા નિયતાના આક્ષેપ મૂકીને જનાને લાગણી દુઃખાવવારૂપનિક યતા તમારા હૃદયમાં છે. એવુ તમાએ સિદ્ધ કરી દીધુ છે. ગૃહસ્થજેને, કીડી, મકાડા, વૃક્ષો, પશુપ’ખીનુ’ રક્ષણ કરે છે. ક્ષુદ્રજીવાનુ રક્ષણ કરે છે. તેમાં તેઓ શુ ખાટું કરે છે? “ જે માંખ મારે તે મનુષ્ય મારે ” અને તે નિર્દય થાય છે, જે માંખ મારતા નથી તે મનુષ્ય મારતા નથી, તેથી જૈના નાના જીવાની રક્ષા કરનારા છે અને તેથી માટા જીવાની વિશેષ રક્ષા કરનારા છે. તેઓએ સર હદના પઠાણેાની પેઠે કેવી નિર્દયતા કરી ? અને ભૂતકાલમાં તથા હાલમાં ક્યા કયા મનુષ્યાને મારી નાખ્યા ? તે લાલાજી જણાવશેા, અને જે તેએ મનુષ્યાને મારી કાપી નાખતા નથી તેા તેએ અનુખ્યાની સાથે નિર્દયતાથી વતે છે એમ કેમ લખી શકાય ? તે લાલાજી તમા જાતે વિચારશેા. લાલાજી !! વિણક જૈને શું મનુપ્ચાની ઢા .નથી કરતા ? લ લાલાજી !! સત્ય જાણે! કે તમારાયજ્ઞમાં પશુ હાર્યો અને નરમેધા કરવાની નિર્દેચતાના ધેાનારા જૈના છે. દુષ્કાલ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only