________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સિદ્ધ થયા તેથી બાકીના તીર્થકરે, પણ પ્રાચીન ઘણા કાળ પૂર્વે થયા હતા એમ સિદ્ધ થવામાં કોઈ જાતને વિરોધ આવતું નથી અને તેથી જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. હિંદુ પુરાણમાં શ્રી આદિનાથની યાત્રા સંબંધી નીચે પ્રમાણે કર્યું છે. દદિ તીર્ઘપુ ગાગાગા ચરામત છી મહિનાથ સેવા કરનાsતરસ્ટ અડસઠ તીર્થની યાત્રાથી જે ફલ થાય છે તે આદિનાથ-અર્થાત્ ઋષભદેવના સમરણથી ફલ થાય છે ઈત્યાદિ પુરાણેની પૂર્વે જૈન ધર્મ હતો એમ સિદ્ધ થાય છે. દેશનાયક લાલા લજપતરાયે ભારતવર્ષના ઇતિહાસ એ નામનું પુસ્તક લખ્યું છે તેમાં તેમણે લખ્યું છે કે
१ लोगोंका अनुमान है के बुद्धधर्म के आरंभ के पास पासही जैनधर्मका प्रकाश हुआ.
२ यद्यपि जैन यहमानते हैकि जैन धर्म के मूल प्रवर्तक पार्श्वनाथ थे, जो भगवान बुद्ध से लगभग ढाइसो वर्ष पहेले हुए.
। जैन धर्म के बडे मूल पुरुष श्री वर्धमान महावीर हुए है.
४ महावीरजी मगध देशके राजकुमार थे। पूर्णयुवावस्था कालमें वे संसारका परित्याग करके पारसनाथजीके संप्रदायमें
જ પુરાણે પૈકી કેટલાંક પુરાણોના કેમાં જૈન તીર્થકરોનાં નામો આવે છે તથા જૈન સાધુઓ માં લક્ષણ તથા તેઓના આચારની બાબતો આવે છે. માટે મહાભારતના કેટલાક લે કેમાં જૈન ધર્મના અહિંસાવાદનુ મંડન અને પશુયજ્ઞનું ખંડન કરવામાં આવેલું છે તેથી તે વખતમાં જૈન ધર્મની વૈદિક ધમપર અસર થએલી હતી તેથી મહાભારત રચાયાના કાલમાં જૈન ધર્મની અને જૈનોની ચઢતી દશા હતી તેથી મહાભારતનાં વસુરાજા, પર્વત, નારદનાં દૃષ્ટાંતથી જોતાં જૈન ધર્મની તે વખતે પ્રબલ અસર હતી એમ સિદ્ધ થાય છે તેથી મહાવીર પ્રભુ પૂર્વે રચાયેલ મહાભારત ગ્રન્થથી ત્રેવીસમા પાર્શ્વનાથ પૂર્વના તીર્થકરોની અને જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે.
For Private And Personal Use Only