________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્ય ભેદે સંબંધી અમોએ છાત વર્ષ અને ધાતુ તમા જે લંઘા એ બે પુસ્તકમાં વિવેચન કર્યું છે. સમાજમાં જઇ વાળા આગમોનીજ માન્યતા મુખ્યતાએ સ્વીકારે છે અને નામ વાળા જેન વેદે અને આગમની માન્યતા સ્વીકારે છે. નિજમજદ ની હયાતી વિક્રમના ચૌદમા સૈકા સુધી તે લગભગ હતી એમ મિલ્હજિણાણું સઝઝાય” ની ઉપદેશકઃપવહિલ નામની ટીકાથી સિદ્ધ થાય છે. ઉપદેશ કપ વહિલમાં લખ્યું છે કે તીર્થકરના વખતમાં દ્વાદશાંગી અર્થાત આગ પ્રગટે છે અને ગૃહસ્થા ચારવાળાં નિગમો અર્થાત્ વેદે તે શ્રી કષભ દેવ ભગવાનના પુત્ર ભરતથી ચાલ્યાં આવે છે અને જેને બન્નેને માને છે ત્યારે તેમની ઉન્નતિ થાય છે. નિગમગચ્છ ઉપરથી ઐતિહાસિક બાબતમાં અજવાળું પડે છે કે પહેલાં જેને વેદો માનતા હતા અને તે તેમાં જૈન ધર્મના આચાર હતા અને આગમાં તત્ત્વજ્ઞાન તથા ત્યાગીએના આચાર વિચારની મુખ્યતા વર્ણવેલી હોય છે. આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે જૈનધર્મ ઘણો પ્રાચીનકાળથી ચાલતે આવતા ધર્મ છે. વેદમાં વૃદuતઃ પુરાતુ અરિષ્ટનેમિઃ પુનાતુ ઈત્યાદિ ખાસ દરજ ભણતા મંત્ર છે. જૈનોના બાવીસમા તીર્થ કર શ્રી અરિષ્ટનેમિ છે. જુઓ સકલાર્વતમાં શ્રી અરિષ્ટનેમિની
સ્તુતિ-દુર્વા મુકવુ જવા દુતારાન: મરિઇનિર્મળવાન મૂરિઝનારાનાઃ . આમાં બાવીસમા તીર્થંકરની સ્તુતિમાં તેમનું અરિષ્ટનેમિનામ પ્રસિદ્ધ છે. શ્રી નેમિનાથ ભગવાનને થયાં હજાર વર્ષ થઈ ગયાં છે તેથી તેવા પ્રસિદ્ધ તીર્થંકરનું નામ વેદ મંત્ર ભાગમાં ઋષિએ પ્રકાશેલું છે તેથી પણ જૈનધર્મની પ્રાચીનતા સિદ્ધ થાય છે. અરિષ્ટનેમિને આ રૂઢ અર્થ બાવીસમા તીર્થકરને ત્યાગ કરીને અન્ય વિદ્વાને તેને યૌગિક અર્થ સિદ્ધ કરવામાંડે તે પછી વિદ્વાને વેતની શ્રુતિના લાખે અર્થ જુદા જુદા કરે તેથી સર્વ લેકને એકમત ન રહે એ સ્વાભાવિક છે, તેથી જેને અરિષ્ટનેમિને બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ
છે કે '
;
For Private And Personal Use Only