________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
પ્રમાણિક પણે ચલાવે છે. તેમજ ધર્મ પણ કરે છે. તેઓ પણ સર્વે ધર્મમાં દર ચિત્તવાળા ગુરૂભક્ત અને શાસન પ્રેમી છે. પૂજ્ય પિતાની પાછળ તેમજ યોગનિષ્ઠાધ્યાત્મજ્ઞાનદિવાકર ધર્મધુરંધર આ બ્રહ્મચારી મહાકવિ શાવિશારદ જેનાચાર્ય શ્રીમદબુદ્ધિસાગર સૂરીશ્વરજીના સદુપદેશથી સંવત્ ૧૯૭૯ ના માગસર સુદિ છઠના રેજથી નવપદ ઉદ્યાપન મહોત્સવ (ઉજમણુ) ઘણી જ ધામધૂમથી કર્યું હતુ. હમેશાં ગુરૂ મહારાજશ્રીમદ્દબુદ્ધિસાગરસૂરિની વિરચિત અધ્યાત્મજ્ઞાનથી ઉભરાતી નવરસપૂજાએ પ્રભુ પાસે ભણાવાતી, તથા ભાવનાએ આંગી વિગેરે તેમજ ટોળીએ પ્રભુગુણ ગાતી. આવા શુભ મહોત્સવે મહેસાણા શહેર હલમલી રહ્યું હતું. ગુરૂશ્રીના ઉપદેશથી છ છે. ખાદીના ભરાવ્યા હતા ને ત્રણ છોડ મખમલના ભરાવવામાં આવ્યા હતા. તેમણે પોતાના પૂજ્ય પિતા તથા પૂજ્ય માતુશ્રી બાઇ નાથી (કે જે સં. ૧૯૭૩ ના આ માસમાં કાળધર્મ પામેલ) તથા મામાં શ્રી જોઈતારામ છગનલાલ દોશીના પુણ્યાર્થે ગુરૂઉપદેશથી ન્યાને બદલે નવકારશીએ કરી હતી. તેમજ ઉજમણામાં કહાણીઓમાં “શ્રી સુખસાગર ગુરૂ ગીતા” તેમજ “દેવવંદન સ્તવન સ્તુતિ સંગ્રહ”નામના પુસ્તકે છુટથી વહેચ્યાં હતાં.
ભાઈ અમથાલાલ મહેસાણાની શ્રી સુખસાગરજી પુસ્તકાલયના તથા મુંબાઈ કેટની જૈન મિત્ર સભાના ટ્રસ્ટી તરીકે કામ કરે છે. તેમજ મુંબાઈ કેટના દેરાસરમાં પણ ચૌદ વર્ષપર્યંત પિતાની માફકજ મેનેજરનું કામ કર્યું હતું અને હાલમાં પણ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના પ્રગટ થતાં પુસ્તક પ્રચાર કરવા યથાશક્તિ ધર્મ કાર્યોમાં ઉઘુક્ત રહે છે. '
પિતાના વિચારો અને આચારેને વારસો પુત્રોને મળે છે એ કહેતી શ્રી નગીનદાસના સુપુત્રએ સારી પાડી છે. મહૂમ નગીનદાસ ભાંખરીઆના સુપુત્ર પણ ધર્મમાં સારો ભાગ લે છે. સા ભાઈઓનું કુટુંબ હજુ સુધી પણ સંપીજેપીને એકત્ર રહે છે. તેમના હાથે ધર્મ કાર્યો થાવ! તેમણે “ લાલા લાજપતરાય અને જૈન
For Private And Personal Use Only