SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ ધ ” નામનું પુસ્તક છપાવવામાં ( પિતાની પાછળ ઉજમણા નિમિત્તે ) મદદ કરી છે. આવાંજ સત્યા તેઓના હાથે થાય એ વા-ચ્છા છે. લે મણિલાલ પાદરાકર. આસા સુદ ૫ સ. ૧૯૮૦ शान्तिः } શેઠ, નગીનદાસ રાયચંદ, જૈનધમ નીતિવાળા ખાડાશ વ્યાપારી સખાવતે અહાદૂર હતા. તેમણે અમારે સદુપદેશ સાંળળ્યે હતા અને ગરીબ લોકોને ઘણું દાન કર્યુ` હતુ તથા પાંજરાપેાળા, ગરીબ શ્રાવકામાં દેરાસરા, ઉપાશ્રય વગેરેની ટીપેામાં હજારા રૂપીયા ખરચ્યા હતા, તે મેસાણા જૈનકામમાં આગેવાન હતા. સદાચારી પ્રમાણિક નગીનદાસ શેઠના મરણુથી જૈનકામને તથા મેસાણાને ખટ પડી છે. તેમની પાછળ તેમના સુપુત્રા એવા થાઓ. અને જૈનધર્મની આરાધના કર. શેઠ નગીનદાસના પુત્રા ધર્મી, પરોપકારી નીતિવાળા અને દેવશુધની શ્રદ્ધા ભક્તિવાળા અને પરોપકારનાં કાર્યોમાં યથાશક્તિ દાન કરનારાં દયાળુ પ્રેમી ગુરૂભક્ત છે. તેમનામાં અનેક ગુણા ખીલે અને શાસન દેવે તેઓને સહાય કરે. इत्येवं ॐ ॐ महावीर शान्तिः વિ. સ. ૧૯૮૦ આશ્વિન શુક્લ વિજયાદશમી. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only સાન્તિઃ લે. બુદ્ધિસાગરસૂરિ
SR No.008619
Book TitleLala Lajpatray Ane Jain Dharma
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1924
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy