________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
दुष्टाचारैरधर्मोऽस्ति, दुर्गुणैश्च मनीषिणाम् । सद्गुणैश्वसदाचार जैनधर्मोऽस्ति मोक्षदः ॥ ३॥ हिंसादिदोषवृन्देन, सत्यराज्यंनवाऽऽस्मनि दयादिसद्गुणैः सत्वं, राज्यंज्ञेयं निनाऽऽत्मनि ॥ ४ ॥ आत्मधर्मेणस्वाधीना भवन्तिजैनधर्मिणः ।
મું. પ્રાંતિજ વિ. સ. ૧૯૮૦ ચૈત્રપુર્ણિમ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मोहादिपारतंत्र्यात्ते भिन्नाब्रह्मस्वरूपिणः ॥ ५ ॥
જૈના અને જૈનધમ થી સવિશ્વમાં શાંતિ પ્રવર્તી. અન્યધર્મીમાં જે કંઇ સત્ય સારૂ' દેખાય છે તે જૈનધમ શાસ્ત્રામાં છે અને તેને શ્રી સર્વજ્ઞતીથ કરેએ પ્રરૂપેલુ છે, તેથી જૈનધમની આરાધનામાં સર્વ ધર્મના સમ્યક્ સત્યની આરાધના થઇ જાય છે. જૈનશાસ્ત્રના વિશ્વમાં મહેાળા લાવા થવાની જરૂર છે, જૈનાએ જૈનધમની સેવામાં સવ સ્વાર્પણુ કરવુ. અધ્યાત્મજ્ઞાનથી ભરપૂર જૈનશાસ્ત્રના સવિશ્ર્વતિ લેાકેામાં ફેલાવા થશે અને તેના ઉપદેશકા કે જે સાધુએ અને સાધ્વીઓ છે તેઓની વૃદ્ધિ કરવામાં આવશે તેા વિશ્વની સેવા થઇ શકશે. સાધુએથી અને સાધ્વીએથીજ ધર્મની હયાતી છે. ધર્મના જીવતપ્રાણુસ્વરૂપ સાધુએ અને સાધ્વીઓ છે, તે દેશકાલાનુસારે યથાશક્તિ વ્રત સદ્દગુણની આરાધના કરી શકે છે, તેઓના જીવનપર જૈનાનુ ધાર્મિક જીવન છે. ચતુ િધસ ધની હયાતીમાં જૈનધર્મની હયાતી છે, માટે ચતુનિ ધસંઘની હયાતી રાખવા કેટ કેટ સેવા ભક્તિનાં કર્યાં કરવાં તેજ ધાર્મિકકમ ચેાઞ છે, તથા સેવા ભક્તિ ચાગ છે, તેથીજ આત્મા સ્વચ. પરમાત્મા અને છે, તે માટે અમારી રચેલી જેના પનિષદ્ તથા જૈનગીતા વાંચવી, અને સસ'ધની સેવા ભક્તિથી આત્મશુદ્ધિપૂર્વક આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી જૈના બાહ્યમાં અને આંતરમાં આત્માન્નતિ યુક્ત થૈ વિશ્વમાં જયવતા વશે. इत्येवं ॐ अर्हमहाबीर शान्तिः
શેઠ પાચાલાલ ડુંગરશી જૈન ઉપાશ્રયમાં
લેખક જૈનાચાય બુદ્ધિસાગરસૂરિ
For Private And Personal Use Only