________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4.
સાધનાની સાધના રૂપ છે. આત્માને માહાદિકમના નાશથી પર માત્મા બનાવવા માટે જૈનધર્મની સાધના છે, સનિશ્વલેાકાને આત્માના નિત્યાનન્દ અને પૂર્ણજ્ઞાન પ્રકાશ આપનાર અને સવ વિશ્ર્વમાં શાંતિ તથા સ્ત્રીચરાય પ્રકાશક જૈનધમ છે. સ વિશ્વજીવેાને શુદ્ધાત્મદશા તરફ લેઇ જનાર જ્ઞાનયોગ, કર્માંચાળ, ભક્તિ ચેાગ, ઉપાસના ચેાગ, સમયેાગની આરાધના રૂપ જૈનધમ છે, એવા જૈનધમ નું સ્વરૂપ જણાવનાર અનેક જૈનધાર્મિક ગ્રન્થાનુ સાહિત્ય છે. જૈનસાહિત્યના અનેક ગ્રન્થા છે. ભારતમાં હાલ પ્રથમ નખરે જૈનધમ શાસ્ત્રોના પ્રાચીન જૈનભડારા છે અને તે જનાની ખરી દેાલત છે. આર્ચીનું પ્રાચીન ગૌરવ સ ખ ડમાં પ્રકાશિત કરનાર જૈનધાર્મિક શાસ્ત્રો છે, તેના અભ્યાસ જો લાલજી જેવા ગુરૂગમ પૂર્વક કરશે. તા તેઓ સર્વ પ્રકારનાં સત્ય રાજ્યેાને પ્રાપ્ત કરી શકશે, અને તે સંબધી અમારા ખનાવેલ ભજન સંગ્રહ ભાગ નવમામાંથી અને દશમામાંથી સ્વરાજ્યનું વર્ણન એકવાર વાંચી એવુ'. હવે આ વિષયની સમાપ્તિ કરતાં લાલાજી મહાશય કે જે દેશના નેતા છે તેમને જણાવવાનુ કે તમા આ લેખ મધ્યસ્થભાવથી વાંચી જશે અને ભારતના ઇતિહાસમાં સુધારો કરશે!, અગર અમારા લેખ સંબંધી તમારા ખુલાસા પ્રગટ કરશે. અમેને તમા, સર્વોત્યા, વિશ્વમાં મુસાફ઼ા છીએ. મારા લેખના કોઈ લખાણથી તમારૂ' દિલ દુઃખાય એવું થયું. ડાય તેની ક્ષમા માગુ છું માફી માગવી એ મર્દાઇ છે, નામરૂપના મેહને મારી મરજીવા થએલાએ માફી માગે છે અને આત્મપ્રભુજીવને જીવી શકે છે અને સવ નિશ્વજીવાને સ્વાત્મવત્ દેખવા તથા વ વારૂપ જૈનધમ ને આરાધી શકે છે અને પૂર્ણજ્ઞાનાનન્દ રૂપ સ્વયંખની શકે છે.
अहिंसासत्यमस्तेयं, ब्रह्मचर्यच मार्दवम्, antartareपावित्र्यं माऽऽत्मवद्विश्वदर्शनम् ॥ १ ॥ आत्मवत् सर्वलोकेषु, प्रेमप्रामाण्यवर्तनम्, संयमो दोषत्यागश्च, लक्षणं जैनधर्मिणाम् ॥ २ ॥
For Private And Personal Use Only