________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬]
કમયાગ
૫૯. અધ્યાત્મ જ્ઞાનયેાગની આવશ્યક્તા. પૃ. ૧૭૬–૭૭
પાશ્ચાત્યદેશીય સાક્ષર પણ આધ્યાત્મિક ઉર્દુગારાને નીચે પ્રમાણે કહે છે ૮ માઝીઝ ક્ષમા આપવાના અને શત્રુ પર પ્રીતિ રાખવાને ફ્રીટ્રીને ઉપદેશ કરે છે—“ મારા નામથી જે કંઇ તું માગશે તે હુ કરીશ. તું મારામાં વાસેા કરીને રહેશે અને મારા શબ્દો તારામાં વાસે કરીને રહેશે તે તારી મરછમાં આવે તે તુ માગજે અને તે તારે માટે કરવામાં આવશે. તારે જોઈએ તે માગ એટલે તે તને આપવામાં આવશે. તારે જોઇએ તે શાધ એટલે તે તને જડેરી; તારે જવું હોય ત્યાંનું બારણુ ટક એટલે તે તારે માટે ઉઘડશે.” પીટરે અપરાધીઓ પ્રતિ સાત વખત નહિ પરન્તુ સિત્તોતર વખત ક્ષમા કરવાનું જણાવ્યું છે, “પ્રકાશ તમારી પાસે છે એટલામાં ચાલા, નહિતર અધારાથી તમે ઘેરાઈ જશે! કેમકે જે અધારામાં ચાલે છે તે ક્યાં જાય છે તેની તેને ખબર રહેતી નથી, ગ્રીક વિદ્વાન સાક્રેટીસે કહ્યું છે કે “ ઉત્તમ માસ તા તે જ છે કે જે પોતે પરિપૂર્ણ થવાને માટે ઘણા જ યત્ન કરે છે અને વધારેમાં વધારે સુખી માણુસ તા તે જ કે જે પેાતે પરિપૂર્ણ થવા લાગ્યા છે એવુ વધારે ભાગે સમજે છે.” એક પાશ્ચાત્ય વિદ્વાન સ્વગ્રન્થમાં લખે છે કે, “ શરીર આત્માના સહેલાક્તા છે ને તેમ છતાં તેનાથી ઉતરતુ છે; તેના ઉપર આત્મા વિવેકથી હુકમ ચલાવે અથવા પ્રીતિથી તેના પર અમલ ચલાવે, અને લાભ થાય તેવી રીતે તેની કાળજી રાખે તથા જોઈતી સઘળી વસ્તુ પૂરી પાડે તેમજ કૃપાદૃષ્ટિથી તેની સાથે વતે તે
આત્મા
For Private And Personal Use Only