SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાઓઃ પિ ૫૭. વ્યવસ્થિત પ્રશવાળે સર્વ કઈ કરી શકે છે. ૧૯૭૯ - અનેક જાતિ, અનેક લાલચે અને અનેક પ્રાણ વિયેગકર બનાવની વચમાં રહીને સાપયોગી મનુષ્ય સર્વ બાજુઓને ઉપગ રાખીને સ્વપ્રવૃત્તિની સિદ્ધિ કરે છે અને કર્તવ્યકાય રણમેદાનમાં સૂરને છાજતું સર્વસ્વાર્પણ કરે છે. અતએ સાપયેગી જાય કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. કર્તવ્ય માં સાથે પગની પેઠે યવૃસ્થિત જેને શબધ છે એવ મનુની કતવ્યમયમાં યેગ્યતા છે. કાર્ય કરવા કરતાં કાર્યની વ્યવસ્થા બુદ્ધિની અત્ય મહત્તા છે. કાર્યવ્યવસ્થિત બંધની જેટલી મહત્તા ધારીએ તેટલી ન્યા છે. વ્યવસ્થિત પ્રબોધથી મનુષ્ય જે જે જગ્યકાર્ય કરે છે, તેમાં વિજયવરમાલાને પ્રાપ્ત કરી શકે છે. ૫૮. હર્ષ કે શાકમાં સમભાવ રાખવો. ૫. ૧૭૧ હશાક એ આત્માને ધર્મ નથી અને હર્ષાથી. આત્માની શક્તિઓનો વિકાસ થતો નથી. જ્યાં હજી છે ત્યાં શોક પ્રગટયા કરે છે. પગલિક વસ્તુઓમાં સાનુકૂળ. ભાવથી હર્ષ માનતાં પોદુગલિક વસ્તુઓની સાથે સલેપત્ર પ્રગટ છે અને તેથી આત્મા સંસારમાં પ્રગતિમામાં આગળ વધી શકતે નથી. For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy