________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'કમગ
[૮] વપરાય છે અને તેના પિતાને જગતને કઈપણ જાતને લાભ થઈ શકતો નથી
૫૪. સ્વર્તવ્ય પ્રવૃત્તિમાં સુધારાવધારે એવો હવે જોઈએ કે જે પ્રગતિમાર્ગને વર્તમાનમાં તથા ભવિષ્યમાં વિરેાધક ન હોય તેવા સુધારાવધારાયુક્ત પ્રગતિમાર્ગમાં કદાગ્રહનો ત્યાગ કરી પ્રવર્તવું જોઇએ. કોઇપણ નિમિત્તે થતે કદાઝડ ખરેખર પ્રતિષ્ઠામાં વ્યવહાર અને નિશ્ચયતઃ કંટકરૂપ થાય છે. પપ, કદાગ્રહ અધઃપતનનું મૂળ છે. પ. ૧૬૪-૬૫
ધાર્મિસાિરે અને આચારને અપેક્ષાવાદે અવબેતાં સંચિત દરિચાવડે થતા ક્કાગ્રહથી મુકત થવાય છે. એકા-ભાદની બુરિ કેઈપણ કર્તવ્ય કાર્યની ચારે બાજુએનું સત્ય અનેક દષ્ટિબિન્દુની બહાર પ્રાધી શકાતું નથી.
પ૬. જૈનાચાર્યો, બહાચાર્યો અને વેદધર્મપ્રવર્તકચાર્યોએ પરસ્પર સામાન્ય ધર્મમતભેદના કદાગ્રહથી આર્યાવર્તની અવનતિમાં એક દષ્ટિએ તે કંઇક વિચિત્રા, આત્મભાગ આપ્યા છે. જેનાચાર્યોની સામે વેદાન્તધામચાર્યોએ કદાહગે અનેક ધર્મયુદ્ધો કર્યા છે અને ત્યાર પછી પરસ્પર કદા-, શહmહથી સંક્ષય પામેલાઓ પર મુસલમાનેએ કદાગ્રહગે ધમવિજય મેળવવા સાત વર્ષ પર્યત પ્રયત્ન કર્યો પરંતુ તેથી કંઈ શુ પરિષ્ણામ આવ્યું નહિ.
For Private And Personal Use Only