________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાજુ કા
[૫]
૪૮. આસક્ત અને અનાસક્તના તફાવત, પૃ. ૧૪૯
આસક્ત મનુષ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતાં અમુક પાના સબધમાં આવતા અન્તરથી તે બધાય છે અને અનાસકત મનુષ્ય સ્વાધિકાર વ્યકાય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં અન્ય પદાર્થોના સંબંધમાં શરીરાદિકયેાગે આવે છે પરન્તુ અન્તરમાં તેને આસક્તિ ન ાવાથી અન્તરથી કેઇની સાથે બધાતા નથી.
૪૯, આસક્િતથી કાણે કાણે શું ગુમાવ્યું ? પૃ. ૧૫૧
શિવાજીને દેશદ્વાર કન્યક્રમ કરવાનું હતું તેથી તેની સામગ્રીએદ્વારા તે કાય માં પ્રવૃત્ત થયે પરન્તુ અન્ય રૂપવતી સ્ત્રીઓમાં તે આસક્ત થયા નહિ તેથી તે સ્ત્રકા'ની સિદ્ધિમાં વિજય પામ્યા. અલાઉદ્દીન વગેરે બાદશાહાએ પરસ્ત્રીમાં ખાસક્તિ ધારણ કરી તેથી તે વકા માં આગળ વધી શક્યા નહિ અને સ્વશની વિશ સ્થાયિતાના ખર્ચે મજબૂત કરી શકયા નહિ પૃથુરજ ચોહાણને પ્રધાનપુત્ર રાજ્યનિષ્ઠાથી ભ્રષ્ટ થઈને શાહબુદ્દીનની લાલચમાં ફસાયે તેથી હિંદુઓનુ રાજ્ય સદાને માટે પરદેશીઓના હસ્તકમાં યુ તેમાં ખાસ ખાસક્તિભાવ કારણભૂત હતા. ચાંપાનેરના શાને પરસ્ત્રી પર આસક્તિ થઈ તેથી તે રાજ્યક વ્ય કાર્ય પ્રવૃત્તિના પ્રામા ણ્યથી ભ્રષ્ટ થયે અને તેનું રાજ્ય નષ્ટ થયું. કશુઘેલાએ પ્રધાનની
સ્ત્રી પર આસક્તિ ધારણ કરી તેથી તેણે સદાને માટે ગૂર્જરભૂમિન પરવશ કરી. જીભ આસક્તિ અને અશુભ આસક્તિને જાણવાથી પ્રથમ
For Private And Personal Use Only