SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫] મયાગ તે અનુભ આસક્તિને દૂર કરી શકાય છે. ન્યાયપૂર્વક જે જે પદાર્થોની ધમાંદ્યાનિમિત્તે આસક્તિ ધારણ કરવી પડે છે તેને શુભાસક્તિ કહેવામાં આવે છે. શુભકષાય પૂર્વક બાહ્ય પદાર્થીની વાંછાને શુભાસક્તિ કહેવામાં આવે છે. બ્યકાર્યોમાં નાની જીલાસક્તિ કરતાં સ્વરૂજને વિશેષ મહત્ત્વ આપે છે; કારણ કે ક્રૂરજ માનીને અનાસક્તિથી કાર્યો કરતાં કષાયેાની મન્ત્રતા રહે છે. જે વ્યકાની સાથે પરિપૂર્ણ ઉપયાગી બનતે નથી તે વિદ્રાન શાધક જ્ઞાની ધ્યાની ચેાગી કવિ અને ભક્ત બનવાને શક્તિમાન થતા નથી. આ વિશ્વમાં જે જે મહાત્માએ પ્રસિદ્ધ થયા છે તે કબ્સકાના ઉપયેગી હતા એમ તેઓના ચરિત પરથી અવભાષાય છે. ૫૦ સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયાગી ફાયદા. પૃ. ૧૫૫ પ્રત્યેક બાબતમાં ઉપયાગે ધર્મ છે અને અનુપયેાગે અધમ છે. પ્રત્યેક કષ્ટકા ની અનેક ખાખતા પર અત્યંત લક્ષ આપવાની જરૂર છે અને તે કવ્યકાના ઉપયાગ વિના બની શકે તેમ નથી. શતાવધાન, સહસ્રાવધાન આદિ શક્તિયાથી વ્યકાયના ઉપયાગ ધારી શકાય છે. જે મનુષ્ય વ્યકાના ઉપયોગથી ભ્રષ્ટ થાય છે તે સ્વક્શને ચૂકી જાય છે. વ્યકાના ઉપયેગી જાગતા છે અને કન્યકા'ના અનુપયેગી ઊંઘતા છે. ૫૧. અરણીય કાૌથી અવનતિ. પૃ. ૧૫૭ જેણે પોતાના વ્યકના અધિકારના નિય For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy