SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ܥ [૩૮] મચાગ વિકાસ ઉપર આધાર રાખે છે. જેનામાં ધૈય ગુણુ ખીલ્યા હોય છે તે સ્વકાર્ય પ્રવૃત્તિદ્વારા વાસ્તવિક પ્રગતિ કરી શકે છે એમ અવખાવું. ચેગી થવાની વા ભેગી થવાની અનેક પ્રવૃત્તિમાં ધૈય ગુણથી વિજયી મની શકાય છે. આત્માાંત કરવાની અનેક પ્રકારની પ્રવૃત્તિમાં ધૈયથી આગળ વધી શકાય છે. અતએવ કન્યપ્રવૃત્તિની પ્રગતિમાં ધૈય ગુણુની અત્ય ́ત આવશ્યક્તા હોવાથી ધૈય ગુણુવડે વ્ય–ક્રર્માધિકારી થવાય છે એમ જે કથવામાં આવ્યુ છે તે વસ્તુત: માન્ય અને આદેય છે. સ્વાચ્ય ક બ્યક્રમ પ્રવૃત્તિમાં થૈય ગુણુની સાથે વીરતાની પણ જરૂર પડે છે. જે મનુષ્ય ધીર હાય છે તે વીર થાય છે; આત્મપરાક્રમને ફારવવું એ ખરેખરી વીરતા છે અને તે વીરતાના ચેગે મનુષ્ય વીર ગણાય છે. આ વિશ્વમાં દાનવીર, શૂરવીર અને ધર્મવીર એ ત્રણ પ્રકારના વીરા હોય છે. આ વિશ્વમાં કૈાઈએ ઇતિહાસના પાને સ્વનામ અમર કર્યું હોય તે એ ત્રણ પ્રકારના વીરાએ જ કર્યું છે. કેઇ પણ કાર્ય કરતાં આત્મીય સ્ફાશવ્યા વિના ચાલી શકે તેમ નથી. વીર પુરુષ કોઈ પણ કાર્ય કરતાં સ્વપરાક્રમથી પાછા ફરતા નથી. નેપાલીઅન મેાનાપાટ, ગેરીખાલ્ડી, રીચર્ડ અને વાશીંગ્ટન વગેરે પાશ્ચાત્ય વીરાના આદ્ય જીવનચરિત અવલાકતાં વીરતાનું ખરેખરું ભાન થાય છે. ભીષ્મ રામ લક્ષ્મણુ. અર્જુન ભીમ હનુમાન અને વાલી વિગેરે વીરાએ સ્વવોતાના ચેગે પોતાના નામેાને ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અલંકૃત કર્યાં છે. જે વીરમનુ યે સ્વકાય પ્રવૃત્તિમાં માથુ મૂકીને વિચરે છે અર્થાત્ મૃત્યુના ભયથી ડરતા નથી તેએ વીરતાયેાગે અશકય કાર્ટૂન કરે છે. વીરતા વિના વિશ્વમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. વીરતા વિના રાજ્ય કરી શકાતું નથી. વીરતા વિના વિદ્યાનું અધ્યયન . Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy