SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાઓઃ [Bue] દેખે છે તે પણ સ્વીકાર્યપ્રવૃત્તિમાં ધયને ત્યાગ કરતું નથી. આ વિશ્વમાં જેને જન્મ છે તેનું અવશ્ય મૃત્યુ છે. કેઈ પણ સમયે કોઈનું મૃત્યુ થયા વિના રહેતું નથી. કાયરતાને ત્યાગ કરી છે ધારીને સ્વીકાર્યપ્રવૃત્તિ કરતાં મરણ પામવું એના જે અન્ય મહોત્સવ નથી એમ અનુભવપૂર્વક અવધવું. જે મનુષ્ય ધીર છે તે સંકટના સમયે અન્યનું વિશ્વાસપાત્ર બને છે. આ વિશ્વમાં સુખથી ધયની સિંહગર્જના કરનારાઓ તે પ્રાયઃ વિપત્તિપ્રસંગે શ્વાનની પેઠે આચરણ કરી કત્તધ્યકમ માટેની સમરાણપ્રવૃત્તિથી પલાયન કરી જાય છે. આ વિશ્વમાં કોઈ પણ કાર્ય કરતાં કંઇને કંઈ વિપત્તિ, ઉપાધિ, લેકચર્ચા, વિપક્ષભેદ, પ્રતિપક્ષભાવ અને વિશ્વ વગેરે તે થયાં કરે છે, પણ જે જ્ઞાની આદિ વિશેષ વડે યુક્ત છે તે ધય ગુણને ધારણ કરી વિપત્તિ આદિથી પાછો હઠતે નથી. તે તે હરતીની પાછળ જેમ શ્વાને ભસ્યા કરે છે તેમ સ્વપાછળ અનેક દુર્જને બકળ્યા કરે છે તેની પરવા રાખતું નથી. તે તે તેના કવ્યકમ પ્રવૃત્તિ ફરજમાં મસ્ત થઈને રહે છે અને તેને કોઈની અપેક્ષા રહેતી નથી. આખી દુનિયા પ્રતિ તે ફક્ત ફરજ દષ્ટિથી દેખ્યા કરે છે. ફરજ ફરજ ને ફરજ એ જ તેને શ્વાસેરસે મંત્રઘેષ હોય છે. તેથી તે સ્વકર્તવ્યરૂપ કર્મ પ્રવૃત્તિના માર્ગમાં ધય બળે અનેક પ્રકારનાં વિદ્યાદિ કાંટાઓ પડેલા હોય છે તેઓને સાફ કરીને આગળ વધે છે. જેણે અત્યંત વૈર્યબળ ખીલવ્યું છે એ ધીર મનુષ્ય સ્વાધિકારે જે કાર્યને આદરે છે તેમાં તે હજાર વિદનેને ઉપસ્થિત થએલ દેખે છે તે પણ તેઓને છે અને સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજય પામતે આગળ પ્રગતિ કરે છે. આ વિશ્વમાં તે કઈ પણ આગતિવાળા કાયને કરશે કે કેમ ! તે તેના ધેય ગુણના For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy