SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [S કર્ણિકાઓ : આવી સમભાવની દશાના ભાવને સામયિકા કહે છે અને એવું સામાપિરાનું સ્વરૂપ હોવાથી વિશ્વવતી સર્વ પ્રાણીઓએ, તે અવય કરવાની પ્રભુની આજ્ઞા હેવાથી તેને સામાયિક આવશ્યક કથવામાં આવે છે. એવીશ તીર્થકરોની સ્તુતિ કરવાથી આત્મા તીર્થકરના પડને અનુસરી તેવા ગુણો પ્રગટાવી તીથકરપદને અધિકારી બને છે, અતએ સર્વજીએ અવશ્ય સંતુષિ તિસ્તવ નામના આવશ્યક સેવવું જોઈએ-ગુરુના ગુણેને પ્રાપ્ત કરવાને વિનય અને બહુમાનપૂર્વક તથા યાવિધિવ્યહારપૂર્વક સર્વ જીવેએ બે વખત ગુરુવંદન કરવું જોઈએ. ગુરુવદનથી અનેક પ્રકારની સર્વજીની ઉન્નતિ થાય છે. અતએ ગુરુવંદનને આવશ્યક ધમકમ તરીકે પ્રધયું છે. ગ્રહણ કરેલાં બતમાં અતિચારાદિ જે જે દેશે લાગ્યા હોય તેની નિદ્રાગહપૂર્વક ષોથી પાછા ફરી પુનઃ તે દેને ન સેવવા તેને પ્રતિક્રમણ આવશ્યક કહેવામાં આવે છે. પ્રતિક્રમણુ કરવાથી સવ ના આત્માની વિશુદ્ધિ અને આત્મગુણની પ્રગતિ થાય છે માટે સર્વ જીએ સદ્વર્તન સુધારવા અને દુર્તનને ત્યાગ કરવા બે વખત પ્રતિક્રમણ કરવું જોઈએ. રાત્રી અને દિવસમાં પ્રત્યેક કાર્ય કરતાં કાયા પરથી દેહમમત્વને ત્યાગ કરવું જોઈએ. દેહાધ્યાસ ટાળીને પ્રત્યેક કાર્ય કરતાં આત્માની પરમાત્મદશા પ્રકટ થાય છે; અએવ સર્વ જીએ સાંસારિક તથા ધાર્મિક કાર્ય કરતાં વાર નામનું આવશ્યકકમ કરવું જોઈએ. અનેક પ્રકારની અનિષ્ટપરિણામપ્રદ લાલસાઓની નિવૃત્તિ ખરેખર પ્રત્યાખ્યાન નામના આવયકકમથી થાય છે. મન, વાણી અને કાયાના આરોગ્યસહ આત્મિગુણ આરોગ્યવર્ધક For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy