________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમોગ એમ છે તેને પરિપૂર્ણ વિવેક કર્યા વિના જેઓ અધિકારાદિની
અનભિજ્ઞતાએ પ્રવૃત્તિ કરે છે તેઓ અને કાર્યની સિદ્ધિથી વિમુખ રહે છે.
૧૦–વિવેના પપા જાયિક વિવેક એ દશમો નિધિ છે. વિવેક વિનાને મનુષ્ય તે પશુની આહારાદિ સંજ્ઞા થતી નૈસર્ગિક ષિાઓના કરતાં કનિષ્ઠક્રિયાઓ કરના અવયવો
૧૧-આજીવિકાદિ લોકિક પ્રવૃત્તિને વિવેક અને યતનાથી સેવતાં ધર્મક પ્રવૃત્તિને પણ સુખપૂર્વક સેવી શકાય છે એ સૂત્ર કદાપિ વિશ્વવ્યવહારવસ્થિત મનુષ્યને વિમરવા ચિરાગ્ય નથી.
૧૨-વિદ્યાબલ-ક્ષાત્રામલ વ્યાપારમલ અને સેવાઓલ વગેરે બાથી છે કે વિશ્વમાં જીવનકશામાં સાધનસંપન્ન નથી તેઓ અન્ય મનુષ્યોના દાસ બને છે અને કોઈ વખત તેઓનું અસ્તિત્વ અને તેઓના ધર્મનું અસ્તિત્વ ખરેખર ઈતિહાસના પાને અવશેષ માત્ર રહી શકે છે.
૧૩-આજીવિકાથી સાધનસંપન્ન રહેવું એ લોકિકકમ પ્રવૃ– ત્તિમાં મુખ્ય કામ છે અને તેનાં જે જે વિદ્યાક્ષાત્રબલ
વ્યાપારાદિક સાધનેથી સંસારમાં વર્તવાની દશા છતાં આળસુ થવું એ અજ્ઞાની અધધ મનુનું લક્ષણ છે. આજીવિકાદિ માટે અજેની યાચના કરવી એ હીનકમ છે અને તેવી સ્થિતિએ ગૃહસંસારમાં પડી રહી ચિન્તા-શેક–વિકલ્પ–સંકલ્પ કરી સુચનના ભેગી થવું એ કઈ પણ રીતે એગ્ય નથી.
For Private And Personal Use Only