SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઃ કમગ જે જે પરિણા થાય તેને ઉપશમભાવ કરવામાં ડિયાગનું મુખ્ય સાધુ મહત્વ રહ્યું છે એમ વસ્તુતઃ અવધવું. આવાયક હિયાયાગોને જે ખેદાદિક કારણે ત્યાગે છે તે મનુષ્ય ખરેખર વક્તવ્યમથી ભ્રષ્ટ થઈને બેઠ–ભય–કલેશ વગેરેને ભવિષ્યમાં વિશેષતઃ પ્રાપ્ત કરે છે અને પરિણામે તે લાભના કરતાં અનન્તગણ વપરની હાનિને પ્રાપ્ત કરે છે એમ અનુભવગમ્ય દષ્ટાન્તથી વિચારી લેવું. ઇકિયાગ એ રાક છે અને ધમગ એ રથય છે. ક્રિયાચાગ એ વાડ સમાન છે અને રાજગાદિ ક્ષેત્ર સમાન છે ઈત્યાદિ અધ્યાત્મ રહસ્યને અવગેબી ચિત્તશુદ્ધિ આદિ માટે ક્રિયાગ આવવાની જરૂર છે. પ-આમા નિરજન નિરાકાર વસ્તુતઃ સત્તાએ છે એમ અવધીને બાટાવક–ક્રિયા કરજેને જે ત્યાગ કરવામાં આવે તે નિપાર પરમાત્મપદની પ્રાપ્તિના હેતુઓને નાશ થઈ જાય અને તેથી અતિભ્રષ્ટતતેજન્ટ જેવી સ્થિતિમાં આવી પડાય; માટે અધ્યાત્મજ્ઞાનીઓએ આત્માની અનન્તશક્તિ ખીલજવાના જ ધાર્મિક કમપેગે, જે જે કાલે જે જે ક્ષેત્રે અને અધિકારભેટે આદ૨વાના હોય તેઓનું સંરક્ષણ કરવું એજ વાષિકારરક્ષક કમગની ફરજ સવ માટે અવધવી. પ્રત્યેક મનુષ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન ભિન્નાવસ્થાદિ સુગમાં ડિયાગે ભિન્ન ભિન્ન આદરવા કેમ્પ થાય ગૃહસ્થાશ્રમમાં જે જે ખ્યાવહારિક અને ધામિક કર્મો દ્રવ્ય ક્ષેત્ર કાતિ અપેક્ષાએ આદરવા ગ્ય હોય છે તે જ For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy