________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगनिष्ठ अध्यात्मप्रेमी श्रीमद्बुद्धिसागरजीवरश्विरसद्गुरुभ्यो नमः ।
કર્મયોગ કણિકાઓ
૧-પ્રત્યેક જીવને લૌકિક અને લોકાત્તર વ્યવહારતઃ દ્રષ હોત્રાલભાવ મર્યાદાએ આવશ્યક ક્રિયાઓ કર્યા વિના છૂટકા થત નથી, જે જે ચાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે ખાા જીવનાસ્તિત્વ સરાત્માથે અને આન્તરજીવન સરકાસ્તિત્વાર્થે તથા સ્વવિચારાસ્તિત્વાથે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે તે ક્રિયાઓ યદિ ન કરવામાં આવે તે માહાતઃ નિષ્ક્રિય જેવું જીવન જણાયા છતાં અન્તરમાં આતયાનાતિ વિકલ્પસ કલ્પ થયા કરે છે અને અનેક પ્રકારની સ્વવ્યક્તિને તથા સમષ્ટિને હાનિ થાય છે.
૨-ક્રિયાયોગના આદરથી લય, દ્વેષ, ખેઢ, ક્રોધ, માન, માયા, હાલ અને નન્દાદિક ઢાષાના નાશ થાય છે.
૩–જ્ઞાનયોગીને પણ ક્રિયાયોગ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિ થતી નથી. સ્વફ્રજ પ્રમાણે ક્રિયાયોગના વ્યવહાર કરતાં રાગદ્વેષના
For Private And Personal Use Only