________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮૦ ]
કમ
કર શિક્ષણ મળે છે. વર્તમાનકાલમાં જે જે કાર્યો થાય છે તે સારાને માટે થાય છે એમ માની કર્તવ્ય કાર્યમાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોિઈએ. તેમજ ભવિષ્યમાં જે જે કાર્યો થશે તે સારાને માટે થશે. ભાવિના ગુમ ઉદરમાં શું થઈ રહ્યું છે તેની કેઈને સમજણ પડતી નથી. તથાપિ વિશ્વશાલામાં ઉત્કાન્તિદષ્ટિએ જે થશે તે પ્રયા માટે થશે એવું માનવું જોઈએ. આ પ્રમાણે માનીને કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી શેક ચિતાના વાદળે ને ભેદીને તેમાં ઢંકાયેલા આત્મારૂપ સૂર્યના પ્રકાશને પ્રાપ્ત કરી ઉત્કાન્તિ ક્રમમાં અરેહણ કરી શકાય છે. જે થાય છે તે સારાને માટે માનને સુખ અને દાખના સોમાં સમભાવ ધારણ કરવું જોઈએ. જે માટે શેક કરવામાં આવે છે તેથી જ આત્મન્નતિને માર્ગ ખુલે થાય છે એવું અનેક દૃષ્ટાંતથી અનુભવી શકાય છે. શ્રી રામચંદ્રજીને વનવાસ થયે અને સીતાનું હરણ થયું તે ઉપરથી અવલેકતાં અશુભ અવબોધાય પરંતુ રામચંદ્રના વનવાસથી અને સીતાના હરણથી તેમનાં પરાક્રમ અને તેમની નીતિને ખ્યાલ સર્વત્ર વિશ્વમાં લેકના મનમાં આવ્યું. રાવણની સાથે લડવાથી તેમનો ઉદય થયે અને અદ્યપર્યત તેમના ચરિતથી વિશ્વવતિ'મનુષ્યને અનેક પ્રકારને સદુધ મળે છે. પાંડવે બાર વર્ષ વનમાં હ્યા તેથી તેમની વાસ્તવિક પ્રગતિને પ્રારંભ અને પુષ્ટિ થઈ એમ અનુભવ કરતાં અવબેધાશે. જ્ઞાની મનુષ્યને દુખે પડે છે તે સુખનાથે થાય છે. વૈશાખમાસના પ્રખરતાપ વિના વર્ષા થતી નથી; તાઢ અને તાપ ઘણું પડે છે ત્યારે ઘણી વૃદ્ધિ થાય છે. મનુષ્યમાત્રને અનેક દુખે –અનેક વિપત્તિમાંથી પસાર થવાનું હોય છે, તેથી
For Private And Personal Use Only