________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૫]
કમગ ઈર્ષ્યા કરી દેવા સંઘ સમાજ અને સ્વવ્યક્તિના અસ્તિત્વને ના કરે છે તેને જીવવાને અધિકાર નથી. જે મનુષ્ય સ્વશક્તિને પરસ્પરના નાશાથે ઉપયોગ કરે છે તેઓને જીવવાનો અધિકાર નથી. જે મનુષ્ય સ્વધર્મ સ્વદેશ સ્વકેમના પ્રતિ તિરસ્કાર કરે છે તેઓના જીવવાથી કંઇ વિશેષ નથી; અએવ મનુએ ભૂતકાલકર્તવ્ય કાર્યોનું સમરણ કરી અને અગ્ય કન્ટેનું પ્રતિક્રમણ કરી અખિલ વિશ્વના જીવનપ્રગતિ મંત્ર તંત્ર અને યંત્રને સ્વશકત્યા પ્રવર્તાવવા જોઈએ. ભૂતકાલનું સ્મરણ કર્યા માત્રથી કંઈ લાભ નથી પરન્તુ ભૂતકાલનું સમરણ કરીને વર્તમાન કાલ સુધારવામાં આવે અને ગરીબ-માયકાંગલા ન બનતાં આત્માની શક્તિને પ્રકટાવી કdવ્યકમ કરવામાં આવે તેજ ભૂતકાળના કર્તવ્યકમની સમૃતિની ઉપયોગિતા ગણી શકાય. વાતે કરવાથી કે બૂમો પાડવા માત્રથી કંઈ વળતું નથી. ભૂતકાલની યાદી કરીને વર્તમાનકાળમાં સર્વશક્તિએને ઉદ્ધાર કરવામાં આવે તેજ વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાય છે. અન્યથા મડદાલ–મડદાં જેવાઓને વિશ્વમાં રહેવાને અધિકાર નથી. તેઓની તે રાખ થઈ જવાની એ યાદ રાખવું. ભૂતકાળની સમૃતિ કરી વિશ્વની સર્વશક્તિ વડે જીવતા રહી વિશ્વમાં સ્વારિતવ સરંક્ષી શકાશે. ૧૧૮ શું કર્યું? અને શું કરીશું? પૃ ૩૬૪
સ્વાર્થ સંબંધી અને પરજીના ઉપકારભૂત પરમાર્થ માટે મારાથી શું શું કરાય છે અને ભવિષ્યમાં શું શું કરી શકાશે, ભૂતકાલમાં શું શું કર્યું હતું તેને પરિપૂર્ણ ખ્યાલ કર જોઈએ. જેમ જેમ આત્મા પિતાને વિશાલવ્યાપક દષ્ટિથી સર્વમાં દેખે છે
For Private And Personal Use Only