________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૨૫] એ નિશ્ચય કર્યો અને ચંદ્રાવતીમાં ગયા. ત્યાંના પરમાર રાજાને દૂર કરી સ્વયં આબુરાજની ચંદ્રાવતીના રાજા બન્યા. હળવે હળવે વિમલશાહે અને યુદ્ધ કરીને રાજ્યની સીમા વધારી. અમુક લેચ્છા બાદશાહ સાથે યુદ્ધ કર્યું અને આબુપર સિદ્ધાચલજીપર તથા કુંભારીયા કે જેને પૂર્વે આરાસણનગરી કથવામાં આવતી હતી. તેમાં જિનમંદિર બંધાવ્યા; અનેક ઉપાશ્રયે બંધાવ્યા. વિમલશાહે દુખપ્રદ સંગ અને સુખપ્રદ સંગને ક્ષેત્રકાલાનુસારે વિચાર ન કર્યો હતો અને પાટણમાં જ રહ્યા હતા તે તે નષ્ટ થઈ જાત. તેમણે સુખપ્રદ સંવેગે અને દુખપ્રદ સરોગે કયા કયા છે અને ક્ષેત્ર તથા કાલાનુસાર કયા કયા છે તેને વિવેક કરીને સુખપ્રદ સગે. જેમાં છે એવી ચંદ્રાવતીને પસંદ કરી. વસ્તુપાલ અને તેજપાલ એ એ બધુઓએ દુખપ્રદ સંયોગ અને સુખપ્રદ સંગને વર્તમાનકાલ અને ક્ષેત્ર સંબંધે વિચાર કરીને તેઓ ળકામાં વાઘેલાના. રાજ્યમાં ગયા અને સુખપ્રદ સગોની અનુકૂલતા દેખી ત્યાં પ્રધાન થયા તેથી તેઓ સુખી થયા. વસ્તુપાલ અને તેજપાલે આબુજી. સિદ્ધાચલ વગેરે સ્થાને જિનમંદિર બંધાવ્યા છે. તેઓએ અનેક યુદ્ધમાં નેતા બનીને જેને ક્ષત્રિય વીરની શોભાને પ્રકાશિત કરી હતી. વસ્તુપાલે સાડીબાર યાત્રા-સંધ કાઢીને કરી હતી. વિરમદેવ અને વિશલદેવના નામની સાથે અને જેનઝેમના ઈતિહાસની સાથે વરતુપાલ અને તેજમાલનું નામ સદા કાયમ રહેશે. વસ્તુપાલે અને તેજપાલે સુખદુખપ્રદ સંગને વિચાર કરી સુખપ્રદ કાયપ્રવૃત્તિ આરંભી હતી તેથી તેઓ સુખી થયા. કુમારપાલરાજાએ સુખપ્રદ અને દુઃખપ્રદ સ ને વિચાર કરીને રાજ્યગાદી પર બેસવાને નિશ્ચય કરી રાજ્યલગામ હાથમાં લીધી અને દુખદુખપ્રદ સવેગેને
For Private And Personal Use Only