________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T૧૨૪]
કર્મવેગ તેઓની અનેક પ્રકારની સેવા બજાવશે તેથી તે રાજા બનતાં દશમે હિપાલ બની શકશે. પિતાના હૃદયમાં જે સર્વ વિશ્વને તે “હું છું” એવા ભાવથી દેખે છે તે વિશ્વનું અશુભ કરશે નહિ અને માતૃદષ્ટિથી સર્વે વિશ્વનું સંરક્ષણ કરશે. સર્વ વિશ્વવતિ મનુ વગેરેના શ્રેયઃ માટે તે સર્વસ્વાપણુરૂપ મહાયજ્ઞને સેવશે. અથવા સર્વસ્વાર્પણરૂપ મહાપૂજાને સેવશે. હાલમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોની પડતી થઈ છે તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્યો સર્વ વર્ણોને અને સર્વ દેશના મનુષ્યને પિતાના રૂપ દેખી શકતા નથી તેથી અશુભ મમત્વ
અને અશુભ અહંવૃત્તિને દાસ બનીને પિતાની અને વિશ્વની અવનતિ કરી શકે છે. સર્વ છે તે હું એવી શુભારંભાવનાની શરૂ કરવાનું એ સૂત્રને ભાવ વિચારોને સર્વ ની સંરક્ષાદિ સેવા કરવામાં આવે તે સર્વ વિશ્વરૂપ પિતાને આત્મા બનતાં આત્માના અનાવર્તુલને પાર પામી શકાય છે. ૧૦૭. ક્ષેત્રકાલાનુસાર વિચારણા કરવી. પૃ. ૧૭-૧૮
સુખપ્રદ સંયેગે અને દુખપ્રદ સંયે વર્તમાનમાં કયા ક્ષેત્રના અનુસારે કયા કયા છે અને ભવિષ્યમાં કયા ક્ષેત્રને પામી કેવી રીતે પ્રાપ્ત થશે તેને દીર્ઘદથિી વિચાર કરવો. વિમલશાહે ભીમદેવ સેલંકી પ્રતિકૂલ થયે છે એમ જાણી તેણે સુખદુખપ્રદ સગને વિચાર કર્યો વિમલશાહને પાટણમાં કાર્યપ્રવૃત્તિમાં
ખપ્રદ સંયે વિશેષ જશુયા તેથી તેમણે સુખપ્રદ સચગે કયાં પ્રાપ્ત થશે તેને વિચાર કર્યો. ચંદ્રાવતીમાં સુખપ્રદ સવેગે મળશે
For Private And Personal Use Only