________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨૦]
કમચાગ
પ્રકૃતિમધ,સ્થિતિમ ધ, પ્રદેશમધ અને રસમ થ એ ચાર પ્રકારના મધ અવમેધવા; અંધ ઉદય ઉદીરણા અને સત્તા એ ચારે પ્રકારે કમનું સ્વરૂપ અવમેધવું; કથ્રન્થ, કમ્મપયડાં, ભગવતી, આચારાંગ, પન્નવણા, તત્ત્વાર્થવૃત્તિ, સ્થાનાંગ સમવાય અને પ્રશ્નવ્યાકરણ વગેરેથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટકનુ` વિશેષતઃ સ્વરૂપ અવબાધાય છે. વેદાન્તદૃષ્ટિએ સંચિત ક્રિયમાણુ અને પ્રારબ્ધ એવા ત્રણ પ્રકારના ભેદેનુ સ્વરૂપ ભગવદ્ગીતા, અષ્ટાદશપુરાણ વગેરેથી અવમેધાય છે, વેદાન્તહૃષ્ટિએ આત્મા અનેકના સબધ શ છે? તે અવખાધવામાટે થ્રીસૂત્રનાં સ` ભાષ્યા, ભગવદ્ભગીતા, ચેાગવાસિષ્ઠ, અષ્ટાદશપુરાણા અને દશ, અઠ્ઠાવીશ તથા એકસાને આઠ ઉપનિષદો અવમેધવાં જોઇએ. વેદાન્ત ષ્ટિએ આત્મા અને કનુ સ્વરૂપ જાણવા માટે શકરાચાર્ય રામાનુજાચા સાધવાચાય અને વાલાચાયના રચેલા ગ્રન્થાનુ અધ્યયન કરવુ' જોઈએ અને કણાદ ગૌતમ કપિલ અને મીમાંસકાના રચેલા ગ્રન્થનું અધ્યયન કરવુ જોઇએ, ચાર વેઢ, ઉપનિષદ, પુરાણા અને પશ્ચાત થએલ સાંખ્યમત મીમાંસક કણાદ પાંતજલ ગૌતમ વગેરેના પ્રથા, શકરાચાય વગેરે આચાયોના ગ્રન્થા, કબીરમત, રામાનન્દમત, લિંગાયત, આય સમાજ, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ અને થીઓસોફીકલ સ્વરૂપ અવમેધવુ જોઇએ. બૌદ્ધધર્મષ્ટિએ આત્મા અને કર્માનું સ્વરૂપ દર્શાવનારા જે જે ગ્રન્થા હોય તે તે સ ગ્રન્થાનુ સૂક્ષ્મજ્ઞાનષ્ટિથી મનન કરવું' જોઇએ, માામેન ધષ્ટિએ આત્મા અને કનુ જે જે સ્વરૂપ ગ્રન્થામાં લખેલુ હાય તે જાણવુ જોઇએ. યાહૂદીધર્માંધ દષ્ટિએ આત્મા-કનુ જેવું સ્વરૂપ હોય તેવુ જાણવુ જોઇએ. ગ્રીકધદષ્ટિએ અને ઇજીપ્તમાં પ્રાચીનકાલમાં પ્રવર્તિત ષષ્ટિએ આત્મા અને ક
For Private And Personal Use Only