SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '[૧૧૬] કમગ કેટલાક હિન્દુ આર્યરાજાએ તે પ્રતાપરાણાની વિરુદ્ધમાં હતા. યુદ્ધસામગ્રીઓની ન્યૂનતા હતી અને મહારાષ્ટ્ર કરતાં બાદશાહને મેવાડ પાસે હતું તેથી તેના તરફથી ઘણુ હુમલાએ વેઠવાને પ્રતાપરાણાને પ્રસંગ મળ્યો હતો. શિવાજીની યુદ્ધનીતિ અને વ્યવસ્થાને પ્રતાપે સ્વીકારી લેત તે તેણે જે સ્વરાજ્ય સંરક્ષા કરી હતી તેનાં કરતાં વિશેષ પ્રકારે કરી શકત એમ અવાધાય છે. પ્રતાપરાણુનું કલંકરહિત કીર્તિમય અને પ્રતાપમય જીવનચરિત છે. જો તે સમયના રજપુતોમાં તત્સમયની યુનીતિ પ્રવર્તી હેત તે તેઓ શિવાજીના કરતાં દેશસંસ્થાની ઉન્નતિમાં વિશેષ ભાગ્યશાલી બની શકત. રજપુતે અને માવલાએના સ્વભાવમાં ફેર હતું. બનેને પર્વતની સહાય હતી; પરતુ આત્મશક્તિ અને વ્યવસ્થામાં જૂના ધિક્તા હતી એમ સહેજે અવબોધાય છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવે પ્રત્યેક મનુષ્ય પ્રતાપરાણું અને શિવાજીના ચરિત્રને મુકાબલે કર અને આત્મશક્તિને તેલ કરી દ્રવ્યક્ષેત્રકાલભાવે પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. પૃથ્વીરાજ ચેહાણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે રાજ્યરિથતિની સુરક્ષાને દીર્ધદષ્ટિથી વિચાર કર્યો હત તે તે ગુજરાતના રાજાઓ વિગેરેની સાથે યુદ્ધ કરીને નકામો આત્મવીર્યને દુરુપયોગ કરતા નહિ. ગમે તેમ કરીને અફઘાનીસ્થાન તરફથી આવતી સ્વારીઓ અટકાવવાના જ પ્રયત્ન કરવા જોઈતા હતા તે પણ તે કરી શકે નહિ. ગુર્જરદેશ ભૂપતિ ભીમ, અબુદગિરિ રાજા, માલવ દેશ ભૂપતિ અને દિલ્હીપતિએ તત્સમયે દેશકાલાનુસારે યથાયોગ્ય રાજ્યનીતિ પ્રવૃત્તિને દીર્ધદષ્ટિથી વિચારી એકય સાથું નહિ અને ઉલટું તેઓ પરસ્પર યુદ્ધ કરી નિબલ બની ગયા, તેથી તેઓ ભવિષ્યની આયસંતતિની પ્રગતિ કરી શકયા For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy