________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
૫૧૧૫] પ્રમાણે તે ન કરી હેત તે હિન્દુધર્મની રક્ષા ન કરી શકત.
શિવાજી નું હેત તે સુન્નત હેત સબકી ” એવું જે કવિ કચ્યું છે તે અક્ષરે અક્ષર સત્ય છે. મુસલમાની પણ પૂર્વે એવી સ્વારીઓ કરી દેશ ભૂરી સ્વધર્મ સ્થાપવાની પ્રવૃત્તિ હતી તેમાં અપષ–હાનિ અને મહાલાભ, મહાધમની પ્રવૃત્તિ જે શિવાજીએ ધર્મદષ્ટિથી કરી હતી તે તેના દષ્ટિબિન્દુથી એગ્ય ગણી શકાય છે. શિવાજીએ આત્મશક્તિને તે દ્રવ્ય, તે ક્ષેત્ર, તે કાલ અને આજુબાજુના વેગને વિચાર કરીને રાજસ્થાપનની વ્યવસ્થાપૂર્વક યુદ્ધપ્રવૃત્તિ સ્વીકારી હતી એમ તેના ચરિત્રધરથી સહેજે અવાધાય છે. શિવાજીએ જંગલી પહાડી માવલાઓને રાજ્યતંત્રમાં વ્યવસ્થાપક સૈનિક બનાવ્યા તેમાં તેની હોશિયારી હતી. ઔરંગજેબ જેવા સર્વકલ્લાતંત્રકુશલ બાદશાહની સામે ઉભા રહેવું એ મૂઢ રાજાએથી બની શકે નહિ. શિવાજીને પણ એક વખત તેના પંજામાં ફસાવું પડયું હતું તે પણ તે દ્રવ્ય ક્ષેત્રકાલભાવો અને આત્મશક્તિને જ્ઞાતા હોવાથી છુટી શકયે અને હિનદુરાજય સ્થાપન કરી શકે. શિવાજીએ સાનુકૂલ સંગે સાથે પ્રતિકૂલ વેગે જાણી લીધા હતા, તેથી તેણે સાનુકૂલ સહાયકે મેળવવાને કેવા ઉપાય લીધા હતા તે પણ વિચારવા જેવું છે. પ્રતિકૂલ સંગને સાનુકૂલ દરમાં તેણે કેવા કેવા ઉપાયે લીધા હતા તે અનુભવગમ્ય કરવા
ગ્ય છે. આત્મશક્તિને ખ્યાલ તથા દ્રવ્ય ક્ષેત્રાદિકને ખ્યાલ કરીને અનુભવગમ્ય કરવા એગ્ય છે. આત્મશક્તિને ખ્યાલ તથા વ્યક્ષેત્રાફિક ને ખ્યાલ કરીને પ્રારંભદશાથી શિવાજીએ સ્વરાજ્ય સ્થાપનામાં જે જે સુવ્યવસ્થાઓ કરી હતી તે ખરેખર ક્ષેત્રકલાનુસારે ચગ્ય કરી હતી. પ્રતાપસિંહરાણુને કઈ મેટા હિન્દરાજ્યની સાહાય નહતી.
For Private And Personal Use Only