SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "[૧૧] કમળ નિયા ને તે નામ અને શરીરૂપથિી પિતાના આત્માને વિષ ધ્યા. આગમ-શારો તે સર્વે ભણે છે, વાંચે છે તુ જયારે એ જ્ઞાનને આચારમાં મકવાને વખત આવે છે ત્યારે જે ની સુઝાતે અને આત્માને તે રૂપે પરિણુમાવે છે તેજ આત્મજ્ઞાની વાવે. અવન્તીસુકમાલે આત્માના શુદ્ધ ધર્મમાં ઉપગ ટીએ ગરાને આત્માથી બિલકુલ દેહને ભિન્ન નિધા. તેઓ દેહાધ્યાસથી મુક્ત થઈને સામતભાવે શરીર દ્વારા થતાં દુખે સહન કરવા લાગ્યા. ૯ ઉત્સાહથી કાર્યસિદ્ધિ. પૃ. ૨૯૩-૯૪ જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશાએ, જે જે સસ્પ્રવૃત્તિ સેવવાની છે તેમાં અવન્તીસુકુમાલ અને ગજસુકુમાલની પેઠે ન મુંઝાવું જોઈએ અને ઉત્સાહપૂર્વક સત્કાર્ય પ્રવૃત્તિમાં સતત મંડ્યા રહેવું જોઈએ કે જેથી આમેન્નતિરૂપ સલ્લાભની પિતાને પ્રાપ્તિ થાય અને વિશ્વજનેને પાછું આત્મતિના માર્ગમાં સાહાએ કરી શકાય. ઉત્સાહપૂર્વક કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં પ્રવર્તતાં કદાપિ તે કાર્યની સિદ્ધિ ન થાય તે પણ તે મનુષ્યના કામગીપણામાં ક્ષતિઆવતી નથી, ધરjકે તે વકીય આવશયક ફરજ અદા કરવામાં કઈ રીતે આત્મગ આપવામાં બાકી રાખી શકતું નથી. પૃથુરાજ ચૌહાણુ કેદ પકડાયે પણ તેથી તેની કર્તવ્ય ફરજમાં ખામી ગાણાતી નથી. નેપેલિયન બેનપાટ વેટર્લની લડાઈમાં અંગ્રેજોને હાથે કેદ પકડાયે જેથી તેની વીરતા કતવ્યતા અને ફરજ પ્રવૃત્તિમાં કઈ જાતની ક્ષતિ આવી શકતી નથી. શ્રીમહાવીર પ્રભુના મામા ડિ.રાજા છેવટે લડાઈમાં વિજય ન પામ્યા તેથી તેમની ક્ષાત્રકમથવત્તિ રાયકફરજ અને વિરતામાં કઈ જાતની ક્ષતિ ગષ્ણાતી For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy