SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાકાએ માગ ચગે એમ કવ્યા છતાં તે જરામા મુંઝાયા નહિ. અમેરિકાના પ્રખ્યાત શેખક એસિનને પ્રથમ પ્રગતિમાર્ગમાં પ્રવર્તતાં અનેક વિપત્તિ નડી હતી, પણ તેણે જરામાત્ર પણ ન મુંઝાતાં પિતાની કય પ્રવૃત્તિ શરૂ ને શરૂ રાખી તેથી તે અને વિજયી અને સમૃદ્ધિમાન બન્યા છે. વ્યાપાર કરનારા વ્યાપારીઓ, શૂરવીર ક્ષત્રિ, વિલોપાસક વિદ્યાથી, સાધુઓ, બાહ્મણ, રાજાઓ અને સેવાને આવકાર્યપ્રવૃત્તિમાં અનેક વિપત્તિ નડે છે અને તેથી સકાય પ્રવૃત્તિને ત્યાગ કરવાનો વિચાર પ્રકટે છે પરંતુ જેઓ ખરેખર કમગીઓ છેતેઓ તે સત્રવૃત્તિ કરતાં અનેક પ્રતિકૂલ સામે પ્રાપ્ત થયા છતાં મુઝાતા નથી અને તેથી તેઓ પ્રતિકૂલ સામેના સામા ઊભા રહી સ્વીકાર્ય સિદ્ધ કરી શકાય એવું પતિઃ સાનુકૂલ સોનું બળ મેળવીને આગળ વધે છે. સ્કેટલાંડેને રાજા એક વખત ઈંગ્લાંડની સાથે લડતાં હારી ગયે, તે પિતાના મહેલમાં રહ્યોરહો વિચાર કરી મુંઝાતે હતે એવામાં તેણે કરોળીયાને જાળ ચતાં જે. કળીયે ઘણી વખત જાળ રચતાં ન ફાળે પણ તે હિમ્મત ન હારતાં જાળ રચવા લાગે અને અને ફળે. તે કાળીયાનું દાંત મનમાં ધારણ કરીને કોટલાંડના રાજાએ મુંઝવણ દ્વારા કરી પાછું યુદ્ધ શરૂ કર્યું અને વિજ્યશાળી બન્યું. એ ઉપરથી સમ. જવું કે પરોપકારત્યમાં, વ્યાપારફત્યમાં, સંઘત્યમાં અને જનસમાજવાત્ય વગેરે સત્કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અનેક વિપત્તિ પ્રસંગે મોહ પ્રકટે એ સ્વાભાવિક છે પરંતુ જ્ઞાન જરા માત્ર ને મુંઝાતાં આજુબાજુના સાનુકૂલ સંયેગે. મેળવી આગળ વધવું તે જ વારતવિક કર્તવ્ય કાર્ય કરવાની કૂચી આવી. મહઆઇપયગંબર એક વખત તેના શત્રુની સાથે લડતે. સરકારી ગામમાં સરી પર For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy