________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશી લે જોઈએ. સત્કાઈવ્રવૃત્તિમાં મુઝાએલ મનુષ્યની શુદ્ધ પર આવરણ આવી જાય છે અને તેથી તે કતવ્યપ્રવૃત્તિમાં સત્યની ઝાંખી કૅખી શકતા નથી. સત્યપ્રવૃત્તિમાં મુઝાએલ મનુષ્ય પોતાના પાછળ હજારે મનુષ્ય સાહાથ કરવાને તત્પર થાય–થએલા હોય છે તેને તે દેખી શકતું નથી. કર્તવ્યસત્કાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાવાથી તાત્કાલિક જે જે ઉપાયે કરવાના હોય તે તે સૂઝી આવે છે. ગુજરમિપતિ વનરાજ ચાવડે સવકાર્યપ્રવૃત્તિમાં ઘણી વખત વિજય ન મળ્યા છતાં મુંઝાયે નહિ તેથી તેને બુદ્ધિદ્વારા સત્ય ઉપાયે સૂઝયા અને તેથી તેણે પુનઃ ગુજરાતનું રાજય પ્રાપ્ત કર્યું. પહેલા ભીમદેવ સોલકીના પ્રધાન વિમલશાહ ઉપર અનેક આપત્તિ આવી પડી તે પણ તે મુંઝા નહિ, તે આબુના રાજાની પાસે ગયે અને ચંદ્રાવતીનું રાજ્ય પ્રાપ્ત કર્યું. વસ્તુપાલ અને તેજપાલનું ચરિત્ર વાંચતાં સમજાશે કે તેમને ઘણી મુંઝવણમાંથી પસાર થવું પડતું હતું અને મુંઝવણથી નાર્સીપાસ ન થવાને માટે અનુપમા તેમને સારી સલાહ આપતી હતી. શ્રી હેમચંદ્રસૂરિએ સાવૃત્તિમાં મેહ ન પામતાં જે જે કાર્ય કરવા ધાર્યા હતાં તે તેમણે કયાં અને પ્રતિપક્ષીઓથી થતી ઉપાધિદ્વારા જે જે મુંઝવણ ઊભી થતી હતી તે તેમણે ટાળી હતી. કુમારપાલરાજાને સિદ્ધરાજની ગાદી પર બેસતા અનેક મુંઝવણમાંથી પસાર થવું પડયું હતું. શ્રી અભયદેવસૂરિએ આથાશગાદિ નવાંગની વૃત્તિ રચી, તેમના કાયથી વિરુદ્ધકોએ તેમની પ્રવૃતિમાં અનેક પ્રકારનો ડબલે ભી કરી પણ તેથી તે રામાન મુંઝાયા નહિ, તેમના શરીર કોરેગ ઉત્પન્ન થયે ત્યારે પ્રતિપક્ષીઓએ કહ્યું કે તેમણે નવાંગેની વૃત્તિ કરી તેથી કે
For Private And Personal Use Only