________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮] વળી નાખ્યું અને પોતે ન થઈ જા. માતા હાલમાં શહએ બાવી હાલારા ની સમક્ષ મન્દિરના દ્વાર ઉઘડાવ્યાં છે તેમાંથી નાર મનુષ્ય મધ્ય આવ્યે તેથી સાધુના વેવ વિનાના મનુષ્યને દેખવાથી તેમાં ધર્મની હલના થઈ નહિ. તે સાધુની એવી પ્રવૃત્તિમાં અપષ અને મહાલાભ અવાધવે. જે તે વખતે સાધુએ રાત્રિમાં સાયને વેષ બાળી ભસ્મ કરી નાખ્યા ન હતા તે તેની અને અન્ય સાધુઓની ઘણી હેલના થાત તથા રાણી અને અન્ય તેની સાધુ પરથી શ્રદ્ધા ઉઠી જાત માટે તેણે અલપષ અને
હલાલકા પ્રવૃત્તિ સેવ એમ અવકવું. પાણખપુત્રને ચાઓના ઇuળુઓની જે દશા કરી તેમાં તે પ્રવૃત્તિમાં અલ્પષ અને મહાલાશ અવબોધવે. મુનિસુત સ્વામી શિવ વિહાર કરીને ભરૂચમાં રાત્રિએ ગયા અને ત્યાં પિતાના પક્ષના શિવ શેહાને પ્રતિબંધ આપે, તેમાં અજ દેવ અને શાકાહાકામક પ્રવૃત્તિ અવધવી. ધમપ્રવૃત્તિ વા અન્ય કોઈ લોહિ
વ્યવહારિક પ્રવૃત્તિમાં અઢપણ, અલ્પાહાનિ અને મહાલાણાનો વિચાર કરવામાં આવે છે. અલયહાનિકર અને વ તથા જગતની વિશેષે શ્રેયસ્કર કાર્યપ્રવૃત્તિ આદરવી એ વિશ્વમાં વિવેકર્ષિશતાવ અવધવું. ચહવે ગુહસ્થના અધિકાર પ્રમાણે ધમ મતિ દર્શાવવામાં આવી છે અને તેમાં સાવઘમિત્વ રહેલું હોય છે, છતાં પરિણામે તે ધર્મ પ્રવૃત્તિ આ ન્નતિના શિખરે આપેહતાં પગથિયા સમાન કથેલી હોવાથી ગૃહરાને આવશ્યક છે તે આદરવાયેગ્ય થાય છે. આવામાં કહેલી ધર્મપ્રવૃત્તિઓથી વાધિકારે પ્રત્યેક મનુષ્ય આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવા ચણી બની શકે છે.
For Private And Personal Use Only