________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨]
કમગ દેષ કરતાં ભાવસ્તલપ્રસંગે ઘણે લાભ થાય છે તેથી તેવા પ્રકારની ધર્મપ્રવૃત્તિમાં અપદે અને મહાલા હોવાથી સજજનેએ તેવી ધર્મપ્રવૃત્તિને કરવી જોઈએ. પાપના કરતાં પુણ્ય, સંવર અને નિજરને ભાગ ઘણે હોય તેવાં કાર્યોને ગૃહસ્થ કરવાં જોઈએ. દેવતાઓ શ્રીતીર્થકર ભગવાનને બેસવાને માટે સમવસરણની રચના કરે છે તેમાં અપષ અને મહાલાભ છે. વ્યછિપરત્વે - ગચ્છપરત્વે સામ્રાજ્યપરત અને સંઘપરત્વે અલ્પદોષ અને મહાલાભ થવાને હોય તે તે કાર્યને સજ્જને કરે છે. એક સાધુના શરીરમાં કીડા પડયા હોય છે તેમાં તેની દવા કરવાથી કીટકને નાશ થવાની સાથે સાધુને આરોગ્ય થતાં ગૃહસ્થને અભ્યદેવ અને મહાલાભ અવબેધ. શ્રી વિષ્ણુકુમારમુનિએ નમુચિ પ્રધાનને સાધુ -સાધ્વી સંઘની રક્ષાથે પગ તળે કચરી નાખે તેમાં પિતાને અને સંઘને અપષ અને મહાલા જાણ. શ્રી કાલિકાચાર્યની બેન સરસ્વતીને શ્રી ઉજજયિની નગરીના રાજા ગભિલે પોતાના જનાનખાનામાં નાખી તેથી શ્રી કાલિકાચાયે અનાર્ય દેશોમાંથી સાહીઓને (શકે) બેલાવી ગભિલ્લ રાજાને રાજ્યગાદીથી ભ્રષ્ટ -કરાવ્યું તેવી ધમકાયપ્રવૃત્તિમાં અલ્પષ અને મહાલાભ અવ
છે. નિશીથચૂર્ણમાં એક વાત આવે છે, કેટલાક સાધુઓને ગચ્છ કેકણ દેશમાં એક પર્વતની ગુફામાં રહ્યો હતે. આચાર્ય સર્વ સાધુઓની વ્યાઘાહિકથી રક્ષા કરવા માટે એક સાધુને ગુહાના દ્વાર પાસે મૂકે. તેણે રાત્રીના ત્રણ પહોરમાં ત્રણ વાઘને દંડવડે હયા તેમાં અલ્પષ અને મહાલાભ અવધ. બૃહકલ્પવૃત્તિ • વ્યવહારવૃત્તિ નિશીથણી અને છતકા વગેરેમાં સાધુઓ અને સાધ્વીઓને અલ્પદો અને મહાલાભ થાય એવી ધમ પ્રવૃત્તિ
For Private And Personal Use Only