________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
થતાં ઉજજવળ લેવાઓ માટે છે અને તેથી આ પાપકમની સંબંધમાંથી નિવૃત્ત થવાય છે. પ્રત્યેક મનુષ્ય આ રાખવું પ્રત્યેક યિામાં પ્રવર્તતાં પોતાના આત્માને ઉજજવલ પરિણામ વધે તેવી ભાવનામાં ઉપયોગી રહેવું.
૮૫-મનુષ્યોને સ્વભાવ એ હોય છે તેથી કોઈને કઇ કાર્યમાં કારણે પ્રવૃત્તિ તે હેણ છે જ; પરતુ જ્ઞાનપૂર્વક નિકષાય ભાવની મહત્તા ને અવધે અને તેની માસિ કરે તે પૂર્વના કરતાં પોતાના આત્માની અને વ્યાવહારિક માર્ગની ઘણું ઉન્નતિ કરી શકે અને પ્રાંતે જ્ઞાનયોગની પરિપૂર્ણરીત્યા પ્રાપ્ત થતાં તે તે દશાનો અધિકાર કમગથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ શકે એમ અપ્રમત્તસાધુ શાના જીવનાદિની અપેક્ષાએ થવામાં આવે છે જે જે અશે કષાયપરિણામથી મુક્ત થવું તે તે અશે આત્માની સમાધિ જાણવી. કષાય પરિણુતિ જેમ જેમ મદ થતી જાય છે તેમ તેમ આત્મસમાધિની વૃદ્ધિ થતી જાય છે અને તે તે અશે ઉપશમાદિભાવે આમાને ધર્મ પ્રઢતો જાય છે. ૮૬-ઉપયોગી જાગ્રત અને અનુપયોગી નિહિતર. . ૨૪
વઘુમાં લઘુ અને મહતમાં હતું કાર્ય કરતાં પૂર્વે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી તત્ તત્ કાર્ય સબધી દીષ્ટિવડે ઉપગ કરવે જોઈએ. ઉપાધી મનુષ્ય ટાગ્રત છે અને કાર્યમાં પ્રવૃત્ત હતાં અનુપયોગી મનુષ્ય નિયુક્ત છે એમ અવબોધવું વ્યવહારિક અને ધાર્મિક
For Private And Personal Use Only