SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir feel કંચન ૮૪. ગૃહસ્થ કરતાં સાધુદા ઉન્નત છે. પૃ. ૨૪૧-૪૨-૪૩ આ વિશ્વમાં ગમે તે સ્થિતિમાં જે જે કાૌની ફરજ અન્ના કરવાની હોય છે તે મારે કરવી જોઇએ. એમાં મારે કઈ ક્યાય કરવાની જરૂર નથી વા અહુ મમતા કરવાની કઈ જરૂર નથી એટલું માત્ર વિચાર કરીને પ્રવૃત્ત થવાથી અંતરથી નિર્લેપ રહેવાની શક્તિ પ્રગટે છે. જે મનુષ્યા જ્ઞાન વિના દરેક કાર્યની ફરજના પરિપૂર્ણ નિશ્ચય કર્યાં વિના પ્રવૃત્ત થાય છે તેઓ જે કાં કરવા ધારે છે તેના કરતાં અન્ય કઈ કરે છે. અને બ્યક'ની અવ્યવસ્થાપૂર્વક સમૂછમ પંચક્રિયની ગતિને અનુસરનારા થાય છે. ગૃહસ્થ કરતાં સાધુદશા અનેતગુણી ઉત્તમ છે પરંતુ સમજવાનું એટલું જ છે કે ગૃહસ્થદશામાં ગૃહસ્થાશ્ય ધક્રની ફરજ અદા કરવાની છે. અને સાશામાં સાધના ગ્ય ધકની ફરજ અદા કરવાની હાય છે; તેનું સ્પષ્ટીકરણ ચાગદીપક ગ્રંથના પ્રાંતભાગમાં કરવામાં આવ્યુ છે તેથી ત્યાંથી તે અધિકાર અવલેકીને નિકષાય ભાવપૂર્વક ન્યાવહારિક-ધાર્મિક-ક્રમે માં પ્રવૃત્ત થવાની જરૂર છે. પરભાવપરિણતિમાં આત્મા જ્યારે પરિણમે છે ત્યારે તે આત્માના મૂધથી પરાસ્મુખ થાય છે, જેમ જેમ કળાયની મ ંદતા ભીણુ થતી નય છે તેમ તેમ આત્માના અધ્યવસાયાની શુદ્ધિ થતી જાય છે. આત્માના વ્યવસાયની સ્થંદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઉપર ઉપરના શુસ્થાનકામાં આરેણુ થતુ જાય છે. આત્માના અધ્યવસાયાની શુદ્ધિ For Private And Personal Use Only
SR No.008606
Book TitleKarmayoga Karnikao Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1961
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy