________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[] વામાં આવે. રાગદ્વેષને ધિક્કારવા માત્રથી તેઓ ટળી જતા નથી, પરંતુ આત્મજ્ઞાન મેળવીને આત્માના સ્વભાવમાં જેઓ રમણતા કરે છે તેનાથી રાગદ્વેષ સ્વયમેવ દૂર થાય છે. રાગદ્વેષરૂપ શેતાન સવિશ્વને પિતાને વશ કરવા પ્રયત્ન કરે છે. અએવ રાગદ્વેષ ક્ષય કરવાની જિજ્ઞાસાવંત મુમુક્ષુઓએ યુદ્ધોપગ ધારણ કરીને જેનું ધ્યાન ધરવાથી રાગદ્વેષની પરિણતિ ન ઉદભવે એવા પરમાત્માના શુદ્ધ સ્વરૂપમાં મસ્ત બનવું જોઈએ.. રાગોષને જેમ મંદય થતું જાય છે તેમ તેમ આત્માનું સ્વાભાવિક સુખ અનુભવાય છે. વિશ્વવત્તિ મુમુક્ષુઓએ રાગદ્વેષની પરિણતિની મંદતા અને ક્ષીણતા કરવા ખાસ લક્ષય દેવું જોઈએ. જે જે ધર્માનુષ્ઠાનેવડે રાગદ્વેષની પરિણતિને નાશ થાય છે તે અનુકાન દ્વારા ધમસાધનમાં પ્રયત્નશીલ બનવું જોઈએ. ક્રિયાગમાં પ્રવૃત્તિમય છતાં રાગદ્વેષની સામગ્રીઓથી આત્મામાં રાગદ્વેષી પરિકૃતિ જાગૃત ન થાય તે પર ખાસ લક્ષય દેવું જોઈએ. જ્ઞાનયેગને એ પરિપકવ અભ્યાસ કરવે જોઈએ કે જેથી અધિકાર પરત્વે કમેગી બનતાં છતાં પણ નિષદશા કાયમ રહે. રાગદ્વેષન. સાધનેની સામગ્રી ન મળે એવા સ્થાનાદિને પ્રાપ્ત કરીને કેટલાક અધદગ્ધ મનુ મનની શાંતતા અમુક સમય પયત સંરક્ષી શકે પરંતુ જ્યારે રાગષસાધક સામગ્રીના સગે મળ્યા કે પુનઃ રાગદેષને ઉત્પાદ થાય–એવી સ્થિતિથી રાચવાનાચવાનું નથી. “ન મળે નારી બા બ્રહ્મચારી” એવું તે રાગદ્વેષના હતુઓના અભાવે કંઈક થાય પણ તેથી કંઈ સવથા રાગદ્વેષને ક્ષય થતું નથી.
For Private And Personal Use Only