________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૭૩] પ્રવૃત્તિને બાહથી કરતાં છતાં પણ અંતરથી તે તેમાં તન્મયપણે પરિણમતા નથી તથા આહારાદિ દચિકભાવના પ્રવૃત્તિકાલેજ આમાના શુદ્ધોપાગમાં પરિણમીને આત્મધર્મના કર્તા જોક્તા બને અએવ અવિરતિ મેહરૂપ પરિણામને શુદ્ધોપચેગડે વિનાશ કરીનેમેહ પરિણુમથી વિનાશ પામીને આત્માના ગુણેમાં રમણુતારૂપ વિરતિમાં દ્રવ્ય અને ભાવથી તલ્લીન બને છે. સુવર્ણને કષ છે અને તાડન અને તાપ સહે પડે છે તેમ આત્મજ્ઞાનીઓને પરિષહ ઉપાધિ વગેર સહવી પડે છે અને નામરૂપથી ભિન્ન સ્વાત્માને ભાવ પડે છે અને ક્ષમાગુવડે પ્રકાશવું પડે છે..
૬૭ સુખ દુઃખની સમસ્યા. પ. ૨૧૩ આત્માને પરવસ્તુના પારણ્યદ્વારા જે સુખ થાય છે તે વસ્તુતઃ પરપૌદૂગલિક વસ્તુના પરવશપણુથી દુઃખજ છે. અન્ય વસ્તુઓના આલબને જે સુખ ભેગવવું તે પ્રયાસજન્ય હેવાથી દુખરૂપજ છે. અતએ આત્મજ્ઞાનીઓ પુણ્યજન્ય શાતા વેદનીય ભેગને ભેચકમપેગે ભેગવતા છતાં પણ તે આત્મિક સુખ નહીં હોવાથી શાતાદનીય ભેગમાં રાચતામાચતા નથી અને શાતા વેદનીય ભેગોની પ્રાપ્તિ માટે રાગ દ્વેષમય વિઠ૫સંકલપ હાયવરાળ કરતા નથી. સર્વ વાતુ, તમામ
, તદુર રહેન, હા હુણદુર્ણઃ એ બ્લેકકથિત પુદગલ પદાથ ભેગની અપેક્ષા-સ્પૃહા-પ્રાપ્તિરૂપ પરવશતામાં સાનુકૂળ શાતાદનીયમાં જરા માત્ર પણ સુખ માનતા નથી.
૬૮. વીતરાગની આજ્ઞા એ છે કે રાગદ્વેષના વિ૫
For Private And Personal Use Only