________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રાદિએ કરેલી સ્તુતિ
૪૩ સમજાવું છું.
વિશ્વમાં ઊગતા સૂર્યને જેમ ઘુવો તેમની અવળી દષ્ટિના પ્રતાપે દેખી શક્તા નથી, તેમ સાક્ષાત્ પરમાત્મા મહાવીરદેવને નાસ્તિક, પાખંડી, અનાર્ય, અધમી લેકે ન ઓળખી શકે અને ન માની શકે તેમાં તેઓની મિથ્થાબુદ્ધિને દેષ છે.
સૂર્યને ઊગતે દેખીને કાગડા કા કા કરે છે તેથી સૂર્ય ઊગતે બંધ થતો નથી, તેમ વિશ્વચક્ષુ પરમાત્મા મહાવીરને નાસ્તિકે ન ઓળખી શકે તેથી પ્રભુને કંઈ લેવાદેવા નથી. પ્રભુ તે તીર્થની સ્થાપના કરવાના અને ધર્મને ઉદ્ધાર કરવાના. તેઓ જે માટે તીર્થંકર પ્રભુરૂપે અવતર્યા છે તે કાર્ય કરવાના, એવો પ્રભુને સ્વભાવ છે. મહાસતી સત્યરૂપા ! હવે હું સ્વસ્થાનમાં જાઉં છું.
સત્યરૂપાએ પ્રણામ કર્યા.
છે
છે
For Private And Personal Use Only