________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
અધ્યાત્મ મહાવીર
પછી દીન ન અનેા. તમે આત્મા છે, પણ જડ નથી. દેવસ્રમાં વીંટાયેલા તમે વસ્તુતઃ શુદ્ધાત્મમહાવીર છે.એવા ઉપયેગ એક ક્ષણમાત્ર ભૂલ્યા વિના પ્રવ†. આજ પર્યંત મ્' આદશ ગૃહસ્થ માર્ગ વ્યવહારે લેાકસ ગ્રહાથે આદરી બતાવ્યે છે અને હવે આજથી ત્યાગમાને સ લેાકેાના હિત અને આત્માર્થે આચરી ખતાવીશ. તમારુ કલ્યાણ થાઓ.
For Private And Personal Use Only