________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
મારે આશ્રય કરનારી જૈન કન્યાએ ગુણકર્માની સમાનતાએ લગ્ન કરવું, અન્યથા માતાપિતા વગેરેની તે ખાખતમાં આજ્ઞા સ્વીકારવી નહીં. મરણ કરી મારું શરણુ કરવું, પરંતુ જેઓ જૈન ન હોય એવાની સાથે લગ્ન ન કરવું. રાજ્ય, લક્ષ્મી, વૈભવ મળે, અનેક પ્રકારનાં સુખ મળે અને એક તરફ દુઃખ મળે, તા દુઃખાને પ્રિય ગણી જૈનની સાથે લગ્ન કરવું; પણ જે મારા ભક્ત ન અન્યા હાય અને મારી ભક્તિના વિચાર અને આચારાના સંસ્કારથી રહિત હાય તેની સાથે લગ્ન ન કરવું. ગરીખમાં ગરીબ ભિખારી નિન જૈન સાથે રાજપુત્રીએ લગ્ન કરવું, પશુ રાજપુત્ર હાય તેપણુ તેની સાથે મારે ધર્માં અને મને પ્રભુ તરીકે અંગીકાર કરનારી કન્યાએ, ગમે તેવી તે ગરીબ હાય તાપણુ, લગ્ન કરવું નહી. મારા ઉપર જેને પ્રેમ નથી, શ્રદ્ધા નથી તેના પર ગમે તેવા પ્રસ`ગેાથી જૈન કન્યાએ પતિરાગ ધારણ કરવેા નહી. કલિયુગની જૈન કન્યાઓને હું જે કહું છું તે રુચશે નહી', તે તેવી કન્યાએ મારા ઉપર ભક્તિ નહીં રાખનારાઓની સાથે લગ્ન કરીને મન, આત્મા અને કાયાને ભ્રષ્ટ કરશે અને પેાતાની સંતતિને દુઃખ, મેહ, અધમ ના નરકમાં ધકેલી મૂકશે, એમ જાણી મારા વિચારાનો પ્રચાર કરવા માટે કટિબદ્ધ થા.
મેં તને જે ધાર્મિČક શિક્ષણ આપ્યું છે તે જૈન કન્યાઓને સમજાવ અને તેએને જ્ઞાનના પ્રકાશમાં લઈ જા. જૈન ખાલાઓને જેમ જેમ રુચિ પ્રગટે અને જેટલું સમજે તેટલુ' પચાવી શકે એ પ્રમાણે મારી ભક્તિનેા બેષ આપ. પુત્રની પેઠે સ લેાક પુત્રીને ચાહે એવા મારા શિક્ષણના પ્રચાર કર. જેએ ઘર સુધારે છે તેએ કુટુંબ સુધારે છે. જેએ કુટુબ સુધારે છે તે જ્ઞાતિ, કામ, સંઘ, દેશ, ખંડને અનુક્રમે સુધારે છે, સ્ત્રી સુધર્યાં વિના કુટુંબ વગેરેની શિક્ષણ-સંસ્કૃતિ થઈ શકતી નથી. પુત્રી જ માતા થાય છે. પુત્રીઓને સુધારતાં સવિશ્વ, સર્વ સંધ, રાજ્ય, કેમ સુધરે છે. પુત્રીઓની ઉન્નતિ પ્રમાણે દેશ, રાજ્ય, જૈન સંઘાર્દિકની ઉન્નતિ હાય છે. પુત્રીનું જ્યાં અપમાન થાય છે ત્યાં ગુલામદશા
For Private And Personal Use Only