________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાગસયમનું સ્વરૂપ
૩૬૯
.
.
પર જેટલો ઉપકાર થાય છે તેટલો નિરાકાર બ્રહ્મદેવથી થતા નથી. મનુષ્યેાને તારવા માટે મનુષ્યશરીરમાં રહેલો આત્મા તે જ પરમાત્મા મહાવીર અને છે. હું વ્યક્ત શક્તિએ જેવા મહાવીર પ્રભુ છુ તેવા સર્વાંત્માએ સત્તાએ મહાવીર છે અને વ્યક્ત શુદ્ધ પર્યંચાના આવિર્ભાવે—પ્રગટભાવે મહાવીરે બને છે. પરબ્રહ્મમહાવીરરૂપ સ જીવાને અભેદભાવે દેખી જે કાચેાસ ભાવને ધારણ કરે છે તે પ્રકૃતિરહિત શુદ્ધાત્મમહાવીરપ્રભુને અનુભવ-સાક્ષાત્કાર કરે છે.
આત્મા અજ છે. અનાદિકાળથી આત્મા છે, તેથી તે અજ છે. તેના જન્મ કે ઉત્પત્તિ નથી અને તેના વિનાશ કે મૃત્યુ નથી. તેથી આત્મા અર્થાત્ ચેતન અવિનાશી છે. વિશ્વની સર્વ પ્રકૃતિને શ્વેતાને તામે રાખવાની આત્મામાં સત્તા છે. તેથી આત્મા વિશ્વપતિ છે. આત્માનું સ્વરૂપ જ્યાં સુધી મહિબુદ્ધિ છે ત્યાં સુધી અનેક શાઓ, વિવાદ, ત` અને અનેક લક્ષણેા ખાંધીને કહેવામાં આવે તેપણ પ્રત્યક્ષ અનુભવ વિના અલક્ષ્ય છે. આત્માનાં અનેક અસખ્ય લક્ષણે કે સ્વરૂપે તર્કથી કલ્પવામાં આવે તાપણુ આત્મ મહાવીરપ્રભુરૂપ માટે અંત આવતા નથી. તેથી તે અપેક્ષાએ મારું' આત્મસ્વરૂપ અન'ત છે
મ
સવા દેડામાં આત્માએ વિસે છે. સવ તીથ નાં નામ એ આત્મમહાવીરનાં નામેા છે. સવ દેવાનાં, ઋષિએનાં, વાસુદેવાનાં, બલદેવાનાં નામાના આત્મમહાવીરનામમાં સમાવેશ થાય છે. આત્માના વીર મહાવીર નામનાં સમાવેશ થાય છે. અનત સિદ્ધ પરમાત્માઓને એક મહાવીર નામમાં સમાવેશ થાય છે. સપ્થ ઋષિએ, ગણુધરે, આચાયો, મુનિએ ત્યાગીએ થયા અને થશે. તેઓને મહાવીર નામમાં સમાવેશ થયા છે અને થશે. અનત ધર્માંના નામેાના મહાવીર નામમાં સમાવેશ થયેા છે અને થશે. મન'ત જ્ઞાન, દર્શન, ચારિત્ર શક્તિએાનાં નામાના મહાવીર નામમાં સમાવેશ થયા છે અને થશે. અન ત ઈશ્વરાવતારનાં નામાના પરબ્રહ્મ મહાવીર નામમાં સમાવેશ
મ
૨૪
For Private And Personal Use Only