________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૨.
અન્યાય સહાવીર
આત્માને આત્મસ્વરૂપે જાણી આત્મભાવમાં સમભાવે વતતાં શરીરાદિને ઘાત થાય તેની પણ દરકાર ન થાય અને કોઈ જીવ શત્રુરૂપ ન જણાય, ત્યારે ધર્મ ક્ષમા પ્રગટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુષ્ટ, અસુર, અન્યાયી, પાપપ્રકૃતિવાળા ટાકાને ભ્રમા આપવાથી પાછા તેએ લેાકેાને અનેક રીતે દુ:ખી કરે. એવી રીતની ક્ષમા આપવી તે દેશ, કામ, સંઘ, રાજ્ય, ધર્મ, શાંતિ અને આત્માના નાશ ખરાખર છે. દુષ્ટાનુ જોર વધે અને તે ધી”આને નાશ કરે એવી રીતે ક્ષમાને દુરુપચાગ કદી ન કરવે. ગૃહસ્થ અને ત્યાગીઓએ સ્વાધિકારે ક્ષમા ધારણ કરવી અને સ્વાધિકારે ઉત્સગ કે અપવાદે વ્રત ધારણ કરવાં.
આત્મખળ આગળ મેહતુ પશુખળ છેવટે નષ્ટ થઈ જાય છે. સ` શુભ તન, મન, ધન, સત્તા, વિદ્યા વગેરેના સદુપયોગ કરવે. ગમ ખાવી અને કમ ખાવુ, એવા મારા લેાકેા પ્રતિ ઉપદેશ છે. કેાઈના બૂરામાં ઊભા ન રહેવુ અને કાઈનું બૂરું' કર્યું. હાય તા તેની માફી મેળવવી અને તેના પર ગુણથી અદલે વાળવા તથા પશ્ચાત્તાપ કરી શુદ્ધ થવું એ જ મહાસંયમ છે. મન, વાણી, કાયા, ધન અને સત્તાથી કેાઈને નુકસાન ન કરવું. અજાણપણે તથા ક્રોધાદિક કષાયાથી કૈાઈનુ નુકસાન કર્યું હોય તે તેની માફી માગી તેના ખદલે વાળવા અને સાવચેતીથી સર્વ ખાખતમાં વવું. પેાતાનાથી અલ્પ શક્તિવાળાઓને અપરાધાની ક્ષમા આપવી. જે ક્ષમા આપે છે તે અન્ય પાસેથી ક્ષમા લઈ શકે છે. જેવુ દેવુ તેવુ લેવુ, એવે! ન્યાય સમજીને શ્રીમતી શેઢાદેવી ! ક્ષમારૂપ સયમનું સેવન કર !
વૈરથી વરને નાશ થતા નથી, પણ ક્ષમાથી વૈરને નાશ થાય છે. દ્વેષથી દ્વેષ શમતા નથી, પણ સત્ય પ્રેમથી દ્વેષ શમે છે. ક્રોધથી ક્રોધને નાશ થતે નથી, પણ ક્ષમાથી ક્રોધના નાશ થાય
For Private And Personal Use Only
'
.