________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પિતાનું રૂપ માની લે છે. તેને આત્મજ્ઞાનરૂપ વિષ્ણુ નાશ કરે છે. માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે.
કામરૂપ વૃત્ર દૈત્યને વિરાગ્યરૂપ વિષ્ણુદેવ નાશ કરે છે, માટે કામરૂપ વૃત્રાસુરને વૈરાગ્ય વડે નાશ કરે.
- મિથ્યાત્વમોહનીયની ત્રિપ્રકૃતિરૂપ પુરવાળા ત્રિપુરાસુરને સમ્યગ્દર્શનરૂપ મહાદેવ હૃદયાવકાશમાં રહીને નાશ કરે છે, માટે તેને અન્તરમાં અનુભવ કરી નિઃસંગ બને.
મિથ્યાત્વમેહરૂપ નમુચિ પ્રધાનને સમ્યજ્ઞાનરૂપ વિષ્ણુ બનીને નાશ કરે.
ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રણ પાદવાળે આત્મા નત્રયીરૂપ ત્રિપાદથી વિષ્ણુ બની વર્તે છે.
અસંખ્ય મેહભાવના પરિણામરૂપ દેને નાશ કરનાર શુદ્ધાત્મા એ જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરાદિ અસંખ્ય દેવેનો સ્વામી પરબ્રહ્મ મહાવીર દેવ છે. તે જ તમે પોતે છે, એમ જાણી નિઃસં થાઓ. ભવિષ્ય :
જૈન સાધુઓ અને સાધ્વીઓની સેવા કરો. ગ્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથ પ્રભુના શાસનવતી સાધુઓ અને સાદ એને વંદે, પૂજે, સ્ત.
આ આરામાં પ્રથમ તીર્થંકર પ્રજાપતિ બ્રહ્મા શ્રી ઋષભદેવ ભગવાન થયા. તેમને જ કાશ્યપ આષીશ્વર જાણવા. તેમના પછી અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલિલનાથ, મુનિસુવ્રત, નમિનાથ અને ત્રેવીસમા તીર્થ કર પાર્શ્વનાથ થયા.
For Private And Personal Use Only