________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
તીથ સેવા :
જગમ અને સ્થાવર તીર્થોને મારી પ્રાપ્તિ માટે સેવા. જેનાથી દુઃખ, અજ્ઞાન, મેહ વગેરેને તરી શકાય તે તીથ છે. પવિત્ર નદી, પત, સાગર, સરોવર, ખાગ વગેરે જ્યાં મહાત્માઓ, ચેાગીએ વસતા હાય તે તે સ્થાનાને સ્થાવર તી જાણેા. પવિત્ર તીસ્થાનેામાં શુદ્ધાત્મવીરનું જ્ઞાન કરે।, ધ્યાન કરેા, શુદ્ધાત્મમહાવીરના જાપ જપેા. પવિત્ર ગંગા, સિંધુ, નર્મદા, સરસ્વતી, બ્રહ્મપુત્રા, તાપી, મહી, સાબરમતી, શત્રુજયી, કાવેરી, ગેાદાવરી વગેરે નદીએનાં કાંઠા પર રહી મારું' ધ્યાન ધરેા. વિધિપૂર્વક નદીમાં સ્નાન કરી, પ્રાણાયામ કરી મારુ ધ્યાન ધરેા. પવિત્ર તીર્થં સ્થાનામાં રહેલા જગમ તી રૂપ ત્યાગી, મુનિ, સાધુ, ચેાગી, સંયતિ વગેરે પાસે જૈનધર્મનુ' જ્ઞાન મેળવી પવિત્ર ખને,
સ્થાવર તીથી પાતે તારવા સમર્થ નથી, પણ સ્થાવર તીમાં રહેલા મહાત્માઓની સેવા તારવા સમર્થ બને છે. પવિત્ર સ્થાવર તીથ કરતાં જંગમ તીર્થં અનંતગુણા ઉપકારી છે,
મારા ત્યાગીએ મારું નામ જપતાં તથા મારું ધ્યાન ધરતાં જે જે સ્થાનામાં રહે છે અને જ્યાં મરે છે તે સ્થાનામાં વાસ કરવાથી મારા ગુણેાને ભક્તો પામે છે.
મારા ત્યાગી મહાત્માએ તિબેટની ઉત્તરે અને મહાચીનની પશ્ચિમે આવેલા પમાં,શ્વેતદ્વીપમાં, હિમાલય, વિંધ્યાચલ, આખુ વગેરે પ તામાં, શત્રુજય, સમેતશિખર, તારંગા, ગિરનાર, કાશ્મીર વગેરે પતેમાં મારુ ધ્યાન ધરે છે અને કંદમૂળ, પત્ર, વનસ્પતિ, અનાજ વગેરેથી કાયાનુ પાષણુ કરે છે. મારા પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાવાળા ચેગીએ કૈલાસ પર વસે છે.
For Private And Personal Use Only
કૈલાસ પર રહેતા દેવલ, નારાયણ, અંગિરા, વામદેવ, વસિષ્ઠ, ભારદ્વાજ, વ્યાસ, નારદ, ગૌતમ, વાલિખિલ્ય વગેરે ઋષિઓને